Wheat crop guidelines: ગુજરાતમાં વાવણી બાદ ઘઉંના પાકમાં આવતી જીવાત અટકાવવા માટે ખેતી નિયામક કચેરી દ્વારા માર્ગદર્શિકા જાહેર
Gujarat Wheat crop guidelines farmers: ગુજરાત રાજ્યમાં શિયાળુ એટલે કે રવિ સીઝન દરમિયાન ખેડૂતો દ્વારા મોટા પ્રમાણમાં ઘઉંનું વાવેતર કરવામાં આવે છે. ઘઉં એ રાજ્યના મુખ્ય ખાદ્ય અનાજ પાકોમાંથી એક છે અને ખેડૂતોની આવક તેમજ રાજ્યની ખોરાક સુરક્ષા માટે તેનું મહત્વ ઘણું ઊંચું છે. યોગ્ય વાવણી, ખાતર વ્યવસ્થાપન, સિંચાઈ અને સમયસર જીવાત નિયંત્રણ કરવામાં આવે … Read more