ખેડૂતો માટે મહત્વના સમાચાર: પીએમ કિસાન યોજનાનો 20મો હપ્તો મેળવવા માટે ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી ફરજિયાત, જાણો ડીટેલ

Gujarat Farmer Registry mandatory for pm Kisan 20th installment

કેન્દ્ર સરકારના ડિજીટલ પબ્લીક ઈન્ફ્રાસ્ટ્રક્ચર હેઠળ કૃષિ સબબ એગીસ્ટેક પ્રોજેક્ટ (Agristack Project) દેશભરના ખેડુતો માટે અમલમાં મુકવામાં આવ્યો છે. આ યોજના અંતર્ગત દેશના તમામ ખેડૂત ખાતેદારો માટે એગ્રીસ્ટેક ફાર્મર રજિસ્ટ્રી (ખેડૂત નોંધણી) કરાવવી ફરજિયાત બનાવવામાં આવી છે. આ રજિસ્ટ્રી ખેડુતો માટે આવનારી દરેક સરકારી કલ્યાણકારી યોજના અને લાભ મેળવવા માટે આધારભૂત બનશે. જો ખેડુતો આ … Read more

ગુજરાતમાં ડુંગળી પકવતા ખેડૂતો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય: રૂ. 200 પ્રતિ ક્વિન્ટલ ડુંગળી સહાયની જાહેરાત

ગુજરાત સરકાર ડુંગળીના ખેડૂતોને નીચા ભાવથી રાહત આપવા મણે રૂ.40ની આર્થિક ડુંગળી સહાય આપશે

ગુજરાત રાજ્યના ખેડૂતો માટે એક મોટા રાહતના સમાચાર છે. ખાસ કરીને ડુંગળી પકવતા ખેડૂતો માટે રાજ્ય સરકારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ એક મહત્વપૂર્ણ અને ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય કર્યો છે. રાજ્યમાં છેલ્લા કેટલાક મહિનાઓથી બજારમાં ડુંગળીના ભાવ તળિયે પહોંચી ગયા છે, જેના કારણે ડુંગળી પકવતા ખેડૂતોને ઘાટો ભોગવવો પડી રહ્યો છે. આવી પરિસ્થિતિમાં ખેડૂતોને … Read more

ખેડૂતો માટે માઠા સમાચાર: ભારતમાં ચીનના કડક વલણના કારણે DAPના ભાવમાં ઉથલપાથલ: ખાતરોના આયાત ઘટતા ભાવમાં તેજી, સરકારની સબસિડી પર દબાણ

China's tough stance in India causes fertilizer prices to surge: DAP imports fall, prices rise, pressure on government khatar subsidies

ભારતમાં હાલના સમયમાં ખાતરોના બજારમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. ચીન દ્વારા ખાતરોની નિકાસ પર લાદવામાં આવેલા કડક નિયંત્રણોને કારણે માત્ર પાણીમાં દ્રાવ્ય ખાતરો (વોટર સોલ્યુબલ ફર્ટિલાઇઝર)ના પુરવઠા પર અસર થઈ નથી, પરંતુ તેના પરિણામે ભારત જેવા કૃષિ આધારિત દેશમાં વ્યાપક ઉપયોગમાં લેવાતા ડાય-એમોનિયમ ફોસ્ફેટ DAPના ભાવમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. જાણીતી રીતે, … Read more

મોદી સરકારનો ખેડૂતો માટે નિર્ણય: આગ્રામાં બનશે આંતરરાષ્ટ્રીય બટાકા કેન્દ્ર ખેડૂતોને થશે ફાયદો ફાયદો!

Modi Cabinet's historic decision: International Potato Center to be set up in Agra for benefits to farmers

કેન્દ્ર સરકારે મંગળવારે આયોજિત મહત્વપૂર્ણ કેબિનેટ બેઠકમાં ત્રણ મહત્વપૂર્ણ નિર્ણયો લઇને તેના પર સત્તાવાર મંજુરી આપી છે. આ તમામ નિર્ણયોનું ભારતના વિવિધ ક્ષેત્રો પર મહત્વપૂર્ણ પ્રભાવ પડશે, પરંતુ ખાસ કરીને બટાકા પકવતા ખેડૂતો માટે લેવામાં આવેલ નિર્ણયને અત્યંત મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. ભારતના સૌથી મોટા બટાકા ઉત્પાદક રાજ્ય ઉત્તર પ્રદેશમાં હવે આંતરરાષ્ટ્રીય બટાકા … Read more

ગુજરાતમાં અત્યાર સુધી 51.75 ટકા વાવણી પૂર્ણ, સૌથી વધારે આ પાકનું વાવેતર થયું

gujarat vavetar completed 51.75 percent in groundnut cultivation more

ગુજરાતમાં ચોમાસાની ઋતુ એ કૃષિ માટે અત્યંત મહત્વપૂર્ણ સમયગાળો ગણાય છે. જૂનના મધ્યથી મેઘસવારીના આગમન સાથે સમગ્ર રાજ્યમાં ખેતીકામ જીવંત બની જાય છે અને ખેડૂતોની ખેતર અને ખેતરોમાં ચળપળ શરૂ થઈ જાય છે. ચોમાસાની શરૂઆત સાથે ખરીફ પાકની વાવણીનો સઘન સમયગાળો શરૂ થાય છે. રાજ્યના વિવિધ વિસ્તારમાં જમીનની બનાવટ, પાણીની ઉપલબ્ધતા અને આબોહવા જેવા પરિબળોના … Read more

જૂનાગઢમાં સંશોધન કેન્દ્રએ વિકસાવેલી ગિરનાર મગફળીની જાત દેશમાં 12 હજાર ક્વિન્ટલ બિયારણ વેચાયું

Gujarat Girnar groundnut variety developed by ICAR JAU Groundnut Research sold 12 thousand quintals of seeds in India

ગુજરાતના જૂનાગઢ જિલ્લાના મગફળી સંશોધન કેન્દ્રમાં સંશોધિત થયેલી નવી જાતિ ગિરનાર-4 અને ગિરનાર-5 એ દેશના કૃષિ ક્ષેત્રમાં નવી ક્રાંતિ સર્જી છે. આ બંને જાતોએ માત્ર ગુજરાત નહીં પરંતુ આખા ભારતભરમાં પોતાનું મહત્વ ઊભું કર્યું છે. ખાસ કરીને, મગફળીના બિયારણ વેચાણમાં આવેલું તીવ્ર વધારો એ સંકેત આપે છે કે હવે ભારતીય ખેડૂતો ઉચ્ચ ગુણવત્તાવાળા અને વધુ … Read more

કેસર કેરી મહોત્સવ 2025 માં સૌથી વધુ રૂ.4 કરોડથી વધુ કિંમતની કેરીનું વિક્રમી વેચાણની માહિતી રાઘવજીભાઈ પટેલે આપી

Kesar Mango Festival 2025 Highest ever sale of over 3.30 lakh kg mangoes worth Rs. 4 crores said Raghavjibhai Patel

દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ કૃષિ ક્ષેત્રમાં અનેક નવીન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેનો મુખ્ય હેતુ છે દેશના ખેડૂતોની આવક બમણી કરવી. ગુજરાત સરકાર પણ આ ઉદ્દેશ્યને આગળ ધપાવવા માટે સતત પ્રયત્નશીલ છે. રાજ્યમાં ખાસ કરીને પ્રાકૃતિક કૃષિનું મહત્વ વધારવામાં આવી રહ્યું છે જેથી ખેડૂતોને વધુ આવક મળે અને નાગરિકોને રસાયણમુક્ત, શુદ્ધ … Read more

ગ્રામીણ કૃષિ મૌસમ સેવા (GKMS): 130 કૃષિ હવામાન ક્ષેત્ર એકમો દ્વારા ખેડૂતોને હવામાન આધારિત કૃષિ સલાહ પૂરીપાડવામાં આવશે

Gramin Krishi Mausam Sewa (GKMS): 130 Agro Meteorological Field Units to provide weather-based agricultural advice to farmers

ભારતના ખેડૂતો માટે હવામાન એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. અનિયમિત વરસાદ, તોફાન, તાપમાનમાં ઉથલપાથલ કે દુષ્કાળ જેવી પરિસ્થિતિઓ સીધી ખેતી પર અસર કરે છે. આવી પરિસ્થિતિમાં ખેડૂતોને યોગ્ય સમય પર સાચી હવામાન માહિતી મળે તો તેઓ પાકનું સંચાલન સારી રીતે કરી શકે છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આ જ હેતુ સાથે ગ્રામીણ કૃષિ મૌસમ … Read more

આ ખેડૂતે હવામાં ઉગાડ્યો પચાસ હજારનો છોડ વાર્ષિક 50 લાખ કમાવવાનો અંદાજ ખેતીમાં આંતરપાક કરતાં પ્રયોગશિલ ખેડૂત વિરમદેભાઇ ભીમાણી ગુજરાતના ખેડૂતે આ ખેતી કરીને બધાની આંખો ખોલી દીધી નવા વર્ષે જીરુંના ભાવમાં અફડાતફડી જોવા મળશે