ગુજરાત સરકારનો નિર્ણય: જેતપર ખેડૂત આંદોલન મોરબી સામે સરકારે વીજ ટાવર અને લાઇન વળતરમાં માતબર વધારો કર્યો

Gujarat Government Decision: Jetpar Farmers Protest Morbi ongoing power tower and line compensation significantly increased

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં કૃષિ મંત્રી શ્રી જીતુભાઇ વાઘાણી, ઉર્જા મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલ અને ઉર્જા રાજ્ય મંત્રી શ્રી કૌશિકભાઇ વેકરીયાએ ખેડૂતો સાથે ચર્ચા-વિચારણા કરીને તેમજ ખેડૂતોના આર્થિક હિતને સર્વોપરી રાખીને એક મહત્વપૂર્ણ અને ઉદાર નિર્ણય લીધો છે. ખેતરોમાંથી પસાર થતી વીજ ટાવર અને લાઇન વળતરમાં સરકારે વધારો જાહેર કર્યો છે. આ નિર્ણયથી રાજ્યના … Read more

ખેડૂતો માટે ખાસ: ગુજરાતમાં આ તારીખથી ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી જાહેરાત કરી

Special for Gujarat farmers: The purchase of summer moong at the support price will start from July 7 in Gujarat, Agriculture Minister Jitubhai Vaghani announced

ગાંધીનગર ખાતે યોજાયેલી રાજ્ય કેબિનેટની બેઠકમાં ખેડૂતોના હિતને કેન્દ્રસ્થાને રાખીને રાજ્ય સરકારે ગુજરાતમાં ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી આગામી 7 જુલાઈ, 2026થી શરૂ કરવાની જાહેરાત કરી. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે ભારત સરકારની પીએમ આશા (PM-AASHA) યોજના હેઠળ પ્રાઈસ સપોર્ટ સ્કીમ (PSS) મારફતે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. મગની ટેકાના … Read more

NAFED e-auction portal: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે NAFED ઈ-ઓક્શન પોર્ટલ NAFEX.inનો શુભારંભ કરાવ્યો, ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરવામાં આવશે

NAFED e-auction portal: Home Minister Amit Shah launched NAFED's e-auction portal NAFEX.in, farmers will be able to sell directly to the government

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં નેશનલ એગ્રીકલ્ચરલ (કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ) NAFED ઈ-ઓક્શન પોર્ટલ NAFEX.inનો શુભારંભ કરાવ્યો હતો. NAFEDની ચાર નવી પહેલનો પ્રારંભ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે નાફેડ (NAFED) દ્વારા આજે ચાર મોટી પહેલ શરૂ કરવામાં આવી છે, જેમાં NAFEX.in, દ્રષ્ટિ (DRISHTI), ઈઆરપી (ERP) અને નાફેડ … Read more

સરકારનો ખેડૂતલક્ષી નિર્ણય: ગુજરાતના ખેડૂતોને વાવણીના પાકને બચાવવા સિંચાઈ માટે ખેત વીજળી 8 કલાક ના બદલે 10 કલાક આપવાનો સરકારે નિર્ણય કર્યો

Government farmer decision: The government decided provide 10 hours of irrigation electricity for farmers to protect the sowing crops

ગુજરાત રાજ્યના ખેડૂતોના હિતને સ્થાને રાખીને ઉર્જા વિભાગ દ્વારા ખેતીવાડી માટે આપવામાં આવતા ખેત વીજળી 8 કલાક ના બદલે 10 કલાક આપવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી રાજ્યના લાખો ખેડૂતોને સીધો લાભ મળશે અને ખાસ કરીને ચાલુ વાવણી સિઝનમાં પાકને પૂરતું પાણી મળી રહે તે સુનિશ્ચિત થશે. ખેડૂતોની વાવણી સિઝન માટે મહત્વપૂર્ણ નિર્ણય … Read more

PM Kisan 23rd installment : PM નરેન્દ્ર મોદીએ બંગાળથી પીએમ કિસાન 23મો હપ્તો ખેડૂતોના ખાતામાં ₹2000 ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર કર્યો

PM Kisan 23rd installment: Prime Minister Narendra Modi ₹2000 direct benefit transferred from Bengal to farmers accounts as PM Kisan Samman Nidhi Yojana 23rd installment

PM Kisan 23th installment: પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આજે (20 જૂન, 2026) બંગાળના હુગલી (તારકેશ્વર) ખાતેથી પીએમ કિસાન સન્માન નિધિ (PM-Kisan) યોજનાનો 23મો હપ્તો તરીકે દેશના 9.44 કરોડથી વધુ ખેડૂતના ખાતામાં ₹18,880 કરોડ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર કર્યા. પીએમ કિસાન 23મો હપ્તો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આજે (20 જૂન, 2026) બંગાળના હુગલી (તારકેશ્વર) ખાતેથી પીએમ કિસાન 23મો હપ્તો … Read more

PM Kisan Yojana update: પીએમ કિસાન 23મો હપ્તોની રાહ પૂરી થઈ! આ દિવસે ₹2000 તમારા ખાતામાં આવશે, કેન્દ્ર સરકારે સત્તાવાર જાહેરાત કરી

PM Kisan Yojana update: The wait for the 23rd installment of PM Kisan Samman Nidhi Yojana is over! ₹2000 will be Direct Benefit Transfer on 20 June 2026 in farmer account

દેશભરના લાખો ખેડૂતો માટે સારા સમાચાર છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજના (પીએમ કિસાન 23મો હપ્તો) ના 23મા હપ્તાની રાહ હવે પૂરી થઈ ગઈ છે. કેન્દ્ર સરકારે સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે ₹2,000 નો આગામી પીએમ કિસાન 23મો હપ્તો 20 જૂન, 2026 ના રોજ પાત્ર ખેડૂતોના બેંક ખાતામાં મોકલવામાં આવશે. આ રકમ DBT (ડાયરેક્ટ … Read more

ગુજરાતના ખેડૂતો માટે રાજ્ય સરકારે ટેકાના ભાવ બાજરી, મકાઈ અને જુવારની ખરીદી મર્યાદામાં વધારો કરાયો કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ જાહેરાત કરી

Agri Minister Jitubhai Vaghani announced has increased the purchase limit of millet, corn and jowar at support price for Gujarat farmers

ગુજરાત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સરકારે ટેકાના ભાવ બાજરી, મકાઈ અને જુવાર ખરીદી મર્યાદામાં વધારો કરવાની જાહેરાત કરી છે. કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકી તથા કિસાન સંઘના પ્રતિનિધિઓ વચ્ચે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠક બાદ લેવામાં આવ્યો છે. ખેડૂતો દ્વારા લાંબા સમયથી કરવામાં આવતી રજૂઆતોને ધ્યાનમાં … Read more

ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર: ગુજરાતમાં ચોમાસાની વાવણીની સીઝન પહેલાં જ નર્મદા નહેરોમાંથી સિંચાઈ માટે પાણી છોડશે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય

Good news for Gujarat farmers: Narmada water will be released for irrigation in canals before the monsoon sowing season in Gujarat, an important decision of Chief Minister Bhupendra Patel

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ખેડૂતોને મોટી રાહત આપતા આગામી 11 જૂનથી નર્મદા નહેરોમાંથી સિંચાઈ ચોમાસુ પાક માટે ઉપલબ્ધ કરાવવાની સત્તાવાર જાહેરાત કરી છે. આ નિર્ણયથી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત નર્મદા કમાન્ડ વિસ્તાર હેઠળ આવતા હજારો ગામોના ખેડૂતોને સીધો લાભ મળશે. ગુજરાતમાં ખેડૂતોને ચોમાસુ વાવણી પહેલાં રાહત દર વર્ષે ચોમાસાની … Read more

યુરિયા-DAP વગર વિઘાએ ₹70 હજારની કમાણી પાટણના ખેડૂતની કમાલ આ પ્રકારની ખેતી પધ્‍ધતિથી ખેડૂતોને અઢળક અવાક: આચાર્ય દેવવ્રતજી દેશી મહેનત અને વિદેશી છોડથી સુરેન્દ્રકુમારે ખેડૂતોની કિસ્મત બદલી આ ખેડૂતે હવામાં ઉગાડ્યો પચાસ હજારનો છોડ વાર્ષિક 50 લાખ કમાવવાનો અંદાજ ખેતીમાં આંતરપાક કરતાં પ્રયોગશિલ ખેડૂત વિરમદેભાઇ ભીમાણી ગુજરાતના ખેડૂતે આ ખેતી કરીને બધાની આંખો ખોલી દીધી નવા વર્ષે જીરુંના ભાવમાં અફડાતફડી જોવા મળશે આ ખેતી કરવાથી થશે 20 લાખની આવક.!