ખેડૂતો માટે ખાસ: ગુજરાતમાં આ તારીખથી ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી જાહેરાત કરી
ગાંધીનગર ખાતે યોજાયેલી રાજ્ય કેબિનેટની બેઠકમાં ખેડૂતોના હિતને કેન્દ્રસ્થાને રાખીને રાજ્ય સરકારે ગુજરાતમાં ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી આગામી 7 જુલાઈ, 2026થી શરૂ કરવાની જાહેરાત કરી. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે ભારત સરકારની પીએમ આશા (PM-AASHA) યોજના હેઠળ પ્રાઈસ સપોર્ટ સ્કીમ (PSS) મારફતે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. મગની ટેકાના … Read more