Integrated Pest Management: ખરીફ કઠોળ પાકોમાં રોગ-જીવાત વ્યવસ્થાપન માટે વાવણી પહેલાં ખેડૂતોએ આટલું જરૂર કરવું
ખેતી નિયામકની કચેરીએ ખરીફ કઠોળની વાવણી દરમિયાન રોગ-જીવાતના સંકલિત વ્યવસ્થાપન માટે ધ્યાને રાખવાની બાબતો અંગે મહત્વપૂર્ણ પગલા સૂચવ્યા : ખેડૂતો પાકને રોગ-જીવાતથી બચાવીને સારું ઉત્પાદન અને આવક મેળવી શકે તે માટે ગુજરાત સરકાર ખેડૂતોની પડખે.