Pashudhan vima sahay yojana: પશુપાલકો હવે માત્ર રૂ. ૧૦૦ પ્રીમીયમ ચૂકવીને પશુને વીમા કવચથી સુરક્ષિત કરી શકશે

Pashudhan vima sahay Scheme: Livestock farmers now only Rs. 100 premium can protect the animal with insurance cover

પશુપાલકો માટે વીમા સહાય યોજના: 23 કરોડની બજટ જોગવાઈ ગુજર।તના પશુપાલકોના વ્યાપક હિતને ધ્યાને લઇ રાજ્ય સરકારે ચાલુ વર્ષે રૂ.23 કરોડની બજટ જોગવાઈ સાથે પશુધન વીમા સહાય યોજના (Pashudhan vima sahay yojana) અમલમાં મૂકી છે. પશુમૃત્યુના સંજોગોમાં પશુપાલકોને થતા આર્થિક નુકશાન સામે રક્ષણ પૂરું પાડવાના શુભ આશયથી રાજ્ય સરકારે પશુધન વીમા સહાય યોજના અમલમાં મૂકી … Read more

Bharat Brand Atta: ઘઉંની તેજી રોકવા સરકારે ભારત બ્રાન્ડ આટાનું ફરી વેચાણ શરૂ કર્યુ

government started selling Bharat brand flour again To stop boom wheat market

Bharat Brand Atta (ભારત બ્રાન્ડ આટા): કેન્દ્ર સરકારની તાજા કામગીરીનો મુખ્ય ઉદ્દેશ ગ્રહકોને ઊંચા ભાવો સામે રાહત પ્રદાન કરવાનો છે, જે ઘઉં અને ચોખાના બજારમાં થતી તાજેતરની કિંમતોની વૃદ્ધિથી ઉભી થતી પરિસ્થિતિને પહોંચી વળવા માટે બનાવવામાં આવી છે. આ માટે, ભારત બ્રાન્ડ આટા (ઘઉંનો લોટ) અને ચોખાનું વેચાણ ફરીથી શરૂ કરવામાં આવ્યું છે, જેમાં આટાનું … Read more

આજથી CM ભૂપેન્દ્રભાઈ પટેલે હિંમતનગરથી PSS હેઠળ મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવની ખરીદી શરૂ કરી

today CM Bhupendrabhai Patel started purchase of groundnut, mung bean, urad and soybean at support price at Himatnagar

ગુજરાત રાજ્ય સરકારે ખેડૂતોને તેમના ખેત ઉત્પાદનોના પોષણક્ષમ ભાવ મળવા માટે નોંધપાત્ર પગલાં લીધાં છે. 11 નવેમ્બર 2024થી રાજ્યમાં, ખાસ કરીને ખેડૂતોને પાકોની યોગ્ય કિંમતો મળી રહે, તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા ખરીફ પાકો મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટકાના ભાવથી ખરીદવાનું આયોજન તા.૧૧ નવેમ્બરથી કરાયુ છે. રાજકોટમાં ટેકાના ભાવની ખરીદી રાજકોટ જીલ્લામાં કેટલાય તાલુકાઓમાં … Read more

Gujarat government farmers advisory: ગરમ તાપમાનને ધ્યાન લઈને ગુજરાત સરકારે રવિ પાકનું વાવેતર કરતા ખેડૂતો માટે એડવાઈઝરી જાહેર કરી

Gujarat government farmers advisory has announced for farmers planting rabi crops

Gujarat government farmers advisory (ગુજરાત સરકારની ખેડૂતોને સલાહ): ગ્લોબલ વોર્મિંગના વિસતૃત અને વધુ પ્રગતિશીલ અસરોથી વાતાવરણમાં અનેક પ્રકારના બદલાવ અને અસરો જોવા મળી રહી છે. આ બદલાવનો ખાસ અસર ખેતી પર પડી રહ્યો છે. ગુજરાતના ખેડૂતો અને તેમનો પાક હાલના યુગમાં વધુ સંકટગ્રસ્ત બની ગયા છે. આ બદલાતા વાતાવરણના પડકારોને સંભાળી શકાય તે માટે રાજ્ય … Read more

Stubble burning: ખેતરોમાં પરાળી સળગાવવા મામલે સુપ્રિમ કોર્ટે દંડ બમણો કર્યો

Supreme Court has doubled the fine for stubble burning in farming fields

Stubble burning (પરાળી સળગાવવા): દેશના પાટનગર સાથે આખો દેશ વાયુ પ્રદૂષણને કારણે મુશ્કેલીમાં છે. આ દરમિયાન સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ કેન્દ્ર સરકારે મોટું પગલું ભર્યું છે. કેન્દ્ર સરકારે પરાળીની સમસ્યા સામે કડક વલણ અપનાવવાનો નિર્ણય કર્યો છે. હાલમાં, કેન્દ્ર સરકારે પરાળીને બાળનારા ખેડ્તો પર દંડની રકમ બમણી કરી દીધી છે. મળતી માહિતી મુજબ, પરાળી બાળતાં … Read more

Tekana bhav: સરકારને મગફળી વેચવા માટે ૩,ર૯,પપર ખેડૂતોની નોંધણીઃ ૧૧મીથી ટેકાના ભાવે ખરીદી શરૂ

Gujarat groundnuts Tekana bhav Registration 329552 farmers msp purchase start from 11th November

રાજય સરકાર દ્વારા દર વર્ષે લાભ પાંચમથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થતી હોય છે. આ વખતે સરકારે મગફળી સહિતની ખેતી ઉપજો વેચવા માટે ઓનલાઈન નોંધણીની મુદત તા.૧૦ નવેમ્બર સુધી લંબાવતા ખરીદી તા. ૧૧ સોમવારથી શરૂ થશે ટેકાના ભાવે કૂલ ખરીદી પૈકી મોટા ભાગની ખરીદી જાણીતી સહકારી સંસ્થા ગુજરાત સ્ટેટ કો.ઓપરેટીવ માર્કેટીંગ ફેડરેશન લિ. મારફત … Read more

fig farming: અંજીરનું ઉત્પાદન વધારવા બિહાર સરકારની ખેડૂતો માટે સબસિડી યોજના

Bihar Government Subsidy Scheme for Farmers to Increase Fig Production

fig farming (અંજીરની ખેતી): બિહારમાં અંજીરનું ઉત્પાદન વધારવા માટે રાજ્ય સરકારે ખેડૂતો માટે ખાસ સબ્સિડી યોજનાની જાહેરાત કરી છે. બિહાર સરકારની અંજીર ફળ વિકાસ યોજના હેઠળ ખેડૂતોને અંજીરના વાવેતરના બદલામાં ર૦૦૦૦ રૂપિયા સુધીની સબ્સિડી આપવામાં આવશે. બિહાર્‌ સરકારનાં કૂષિ વિભાગે કરેલી જાહેરાત પ્રમાણે રાજ્યમાં અંજીરનું ઉત્પાદન વધારવા માટે સરકાર ખેડૂતોને ૪૦ ટકા સુધી સબ્સિડી આપશે. … Read more

PM Kisan Yojana: પીએમ કિસાન યોજનાનો લાભ મેળવવા આ તારીખ સુધીમાં ઈ-કેવાયસી અને ખેડુત આઈડીની નોંધણી ફરજીયાત

Registration of e-KYC and Farmer ID is mandatory by November 25 to avail PM Kisan Yojana

PM Kisan Yojana (પીએમ કિસાન યોજના): ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનામાં રજીસ્ટર થયેલા ખેડૂત લાભાર્થીઓ માટે 19માં હપ્તાના ચૂકવણા માટે લાભાર્થીઓની ચકાસણીની કાર્યવાહી આગામી રપ નવેમ્બર સુધી ચાલુ છે. પીએમ કિસાન યોજના: ઈ-કેવાયસી અને આધાર સીડિંગ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર દ્વારા છેલ્લા સાત હપ્તાથી તબક્કાવાર ઈ-કેવાયસી અને આધાર … Read more

દેશી મહેનત અને વિદેશી છોડથી સુરેન્દ્રકુમારે ખેડૂતોની કિસ્મત બદલી આ ખેડૂતે હવામાં ઉગાડ્યો પચાસ હજારનો છોડ વાર્ષિક 50 લાખ કમાવવાનો અંદાજ ખેતીમાં આંતરપાક કરતાં પ્રયોગશિલ ખેડૂત વિરમદેભાઇ ભીમાણી ગુજરાતના ખેડૂતે આ ખેતી કરીને બધાની આંખો ખોલી દીધી