Khedut Sammelan 2025: સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતી નિમિતે ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા ખેડૂત સંમેલન 2025 માં કૃષિ ક્રાંતિનો સંકલ્પ
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ 12મી જૂન, 2025ના રોજ બારડોલીમાં આયોજિત ખેડૂત સંમેલન 2025 ને સંબોધશે. આ વિશાળ કાર્યક્રમ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ વર્ષના પ્રસંગે ઉજવવામાં આવી રહ્યો છે. સરદાર સાહેબની પવિત્ર કર્મભૂમિ બારડોલીમાં યોજાનાર આ સંમેલનનું આયોજન ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર … Read more