કેસર કેરી મહોત્સવ 2025 માં સૌથી વધુ રૂ.4 કરોડથી વધુ કિંમતની કેરીનું વિક્રમી વેચાણની માહિતી રાઘવજીભાઈ પટેલે આપી

Kesar Mango Festival 2025 Highest ever sale of over 3.30 lakh kg mangoes worth Rs. 4 crores said Raghavjibhai Patel

દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ કૃષિ ક્ષેત્રમાં અનેક નવીન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેનો મુખ્ય હેતુ છે દેશના ખેડૂતોની આવક બમણી કરવી. ગુજરાત સરકાર પણ આ ઉદ્દેશ્યને આગળ ધપાવવા માટે સતત પ્રયત્નશીલ છે. રાજ્યમાં ખાસ કરીને પ્રાકૃતિક કૃષિનું મહત્વ વધારવામાં આવી રહ્યું છે જેથી ખેડૂતોને વધુ આવક મળે અને નાગરિકોને રસાયણમુક્ત, શુદ્ધ … Read more

ખેતીમાં આંતરપાક કરતાં પ્રયોગશિલ ખેડૂત વિરમદેભાઇ ભીમાણી ગુજરાતના ખેડૂતે આ ખેતી કરીને બધાની આંખો ખોલી દીધી નવા વર્ષે જીરુંના ભાવમાં અફડાતફડી જોવા મળશે આ ખેતી કરવાથી થશે 20 લાખની આવક.!