સરકારે સાંભળી ખેડૂતોની વાત: પરેશ ગોસ્વામી અને કિસાન સહકાર સમિતિના સભ્યોની કૃષિમંત્રી જીતુ વાઘાણી સાથેની બેઠકમાં લેવાયા મહત્વના નિર્ણય!
ગુજરાતના ખેડૂતમાં છેલ્લા કેટલાક મહિનાઓથી વિવિધ મુદ્દાઓને લઈને આ સમગ્ર પરિસ્થિતિ વચ્ચે હવામાનશાસ્ત્રી પરેશ ગોસ્વામી અને કિસાન સહકાર સમિતિ દ્વારા રાજ્ય સરકારને વિશિષ્ટ અલ્ટીમેટમ અપાયો હતો, ખાસ કરીને પાક ધિરાણ, વ્યાજ માફી, રાજ્ય સરકાર દ્વારા બાકી રહેલી સહાયની ચુકવણી અને કૃષિ સંબંધિત અન્ય અનેક પ્રશ્નોએ ખેડૂત વર્ગમાં ભારે ચર્ચા ઊભી કરી હતી. જેના પગલે આજે … Read more