ખેડૂતો માટે રાજ્ય સરકારનો નિર્ણય: ગુજરાત સરકાર તુવેરની ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા કરી

Important decision of the state government for farmers: Gujarat government announced purchase of tuvar at support price by Agriculture Minister Jitubhai Vaghani

ગુજરાત વિધાનસભાના બેઠકમાં રાજ્યના ખેડૂતોના હિતમાં એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તુવેર (અરહર દાળ)ના ખેડૂતો માટે રાજ્ય સરકારના કૃષિ અને પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, આગામી તારીખ 23 ફેબ્રુઆરી, 2026થી રાજ્યભરમાં તુવેરનો ટેકાના ભાવે (MSP – Minimum Support Price) ખરીદી શરૂ કરવામાં આવશે. ટેકાના ભાવ યોજના વ્યવસ્થા કૃષિ મંત્રીશ્રીએ વિગતવાર માહિતી … Read more

દેશી મહેનત અને વિદેશી છોડથી સુરેન્દ્રકુમારે ખેડૂતોની કિસ્મત બદલી આ ખેડૂતે હવામાં ઉગાડ્યો પચાસ હજારનો છોડ વાર્ષિક 50 લાખ કમાવવાનો અંદાજ ખેતીમાં આંતરપાક કરતાં પ્રયોગશિલ ખેડૂત વિરમદેભાઇ ભીમાણી ગુજરાતના ખેડૂતે આ ખેતી કરીને બધાની આંખો ખોલી દીધી