ખેડૂતો માટે રાજ્ય સરકારનો નિર્ણય: ગુજરાત સરકાર તુવેરની ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા કરી
ગુજરાત વિધાનસભાના બેઠકમાં રાજ્યના ખેડૂતોના હિતમાં એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તુવેર (અરહર દાળ)ના ખેડૂતો માટે રાજ્ય સરકારના કૃષિ અને પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, આગામી તારીખ 23 ફેબ્રુઆરી, 2026થી રાજ્યભરમાં તુવેરનો ટેકાના ભાવે (MSP – Minimum Support Price) ખરીદી શરૂ કરવામાં આવશે. ટેકાના ભાવ યોજના વ્યવસ્થા કૃષિ મંત્રીશ્રીએ વિગતવાર માહિતી … Read more