ખેડૂતો માટે રાજ્ય સરકારનો નિર્ણય: ગુજરાત સરકાર તુવેરની ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા કરી

Important decision of the state government for farmers: Gujarat government announced purchase of tuvar at support price by Agriculture Minister Jitubhai Vaghani

ગુજરાત વિધાનસભાના બેઠકમાં રાજ્યના ખેડૂતોના હિતમાં એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તુવેર (અરહર દાળ)ના ખેડૂતો માટે રાજ્ય સરકારના કૃષિ અને પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, આગામી તારીખ 23 ફેબ્રુઆરી, 2026થી રાજ્યભરમાં તુવેરનો ટેકાના ભાવે (MSP – Minimum Support Price) ખરીદી શરૂ કરવામાં આવશે. ટેકાના ભાવ યોજના વ્યવસ્થા કૃષિ મંત્રીશ્રીએ વિગતવાર માહિતી … Read more

ખેડૂતો માટે ખાસ: ગુજરાત સરકાર ખેડૂતો પાસેથી પી.એસ.એસ. હેઠળ 2026-27 માટે ચણા અને રાઈની ટેકાના ભાવ ખરીદી અને નોંધણી કરશે

Special for farmers: Gujarat government will purchase PSS from farmers Under which, gram and rye will be purchased and registered at support price for 2026-27

ગુજરાત રાજ્યના ખેડૂતોને તેમની મહેનતનું યોગ્ય મૂલ્ય મળી રહે, તેમજ તેમની ઉપજના પોષણક્ષમ ભાવ સાથે આર્થિક રક્ષણ પણ પ્રાપ્ત થાય તે માટે રાજ્ય સરકાર સતત વિવિધ કલ્યાણકારી પગલાં લઈ રહી છે. રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સક્ષમ માર્ગદર્શન હેઠળ ખેડૂતોના હિતમાં અનેક નવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે. ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ … Read more

આ પ્રકારની ખેતી પધ્‍ધતિથી ખેડૂતોને અઢળક અવાક: આચાર્ય દેવવ્રતજી દેશી મહેનત અને વિદેશી છોડથી સુરેન્દ્રકુમારે ખેડૂતોની કિસ્મત બદલી આ ખેડૂતે હવામાં ઉગાડ્યો પચાસ હજારનો છોડ વાર્ષિક 50 લાખ કમાવવાનો અંદાજ ખેતીમાં આંતરપાક કરતાં પ્રયોગશિલ ખેડૂત વિરમદેભાઇ ભીમાણી