ખેડૂતો માટે ખાસ: ગુજરાત સરકાર ખેડૂતો પાસેથી પી.એસ.એસ. હેઠળ 2026-27 માટે ચણા અને રાઈની ટેકાના ભાવ ખરીદી અને નોંધણી કરશે
ગુજરાત રાજ્યના ખેડૂતોને તેમની મહેનતનું યોગ્ય મૂલ્ય મળી રહે, તેમજ તેમની ઉપજના પોષણક્ષમ ભાવ સાથે આર્થિક રક્ષણ પણ પ્રાપ્ત થાય તે માટે રાજ્ય સરકાર સતત વિવિધ કલ્યાણકારી પગલાં લઈ રહી છે. રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સક્ષમ માર્ગદર્શન હેઠળ ખેડૂતોના હિતમાં અનેક નવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે. ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ … Read more