પ્રાકૃતિક કૃષિ અને જમીન-આરોગ્ય માટે આચાર્ય દેવવ્રતજીએ દેવભૂમિ દ્વારકાના ખેડૂતો-ગૌશાળા સંચાલકોને આપ્યું માર્ગદર્શન
દેવભૂમિ દ્વારકા – જ્યાં ધાર્મિકતાનો આભાસ થાય છે, ત્યાં હવે ખેતી ક્ષેત્રે પણ એક નવી જ રીતે જાગૃતિની લાગણી સર્જાઈ છે. ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની આગેવાની હેઠળ યોજાયેલ પ્રાકૃતિક કૃષિ સંમેલન એક ઐતિહાસિક ક્ષણ સાબિત થયું છે. કૃષિમાં નવી દિશા દર્શાવતું આ સંમેલન માત્ર એક કાર્યક્રમ નહોતું, પણ ભૂવિજ્ઞાન, ગૌસેવા, યુવાનોની ઊર્જા અને … Read more