Jamnagar Ajwain auction: જામનગર હાપના માર્કેટયાર્ડમાં અજમાની હરરાજી શરૂ થતા સૌથી ઊંચો 4551 ભાવ બોલ્યો

Jamnagar Hapa Market Yard Ajwain auction start with highest price

જામનગર હાપા યાર્ડમાં અજમાના વેચાણનો પ્રારંભ Jamnagar Ajwain auction (જામનગર અજમાની હરરાજી): જામનગરના હાપા યાર્ડમાં મગફળી પછી આજથી નવા અજમાના વેચાણનો પ્રારંભ થયો છે. હાપા યાર્ડ, જે ગુજરાત અને સમગ્ર દેશભરમાં અજમાના વેચાણ માટે પ્રખ્યાત છે, આજના દિવસે 10 મણના અજમાને ₹4,551 પ્રતિ મણના ઊંચા ભાવ સાથે વેચવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગૌરવ સાથે શ્રીફળ … Read more

National Milk Day: રાષ્ટ્રીય દૂધ દિવસ શ્વેત ક્રાંતિના પિતા ડૉ. વર્ગીસ કુરિયન જન્મ જયંતી

National Milk Day Father of White Revolution Dr. Varghese Kurian's birth anniversary

National Milk Day (રાષ્ટ્રીય દૂધ દિવસ): રાષ્ટ્રીય દૂધ દિવસ અને દૂધનું મહત્વ ભારતમાં દર વર્ષે 26મી નવેમ્બરે રાષ્ટ્રીય દૂધ દિવસની ઉજવણી કરવામાં આવે છે, જે ડૉ. વર્ગીસ કુરિયનની જન્મજયંતિ નિમિત્તે ઉજવાય છે. ડૉ. વર્ગીસ કુરિયનને શ્વેત ક્રાંતિના પિતા માનવામાં આવે છે. આ દિવસ દૂધના પોષક તત્વો અને દેશની આર્થિક અને સામાજિક સમૃદ્ધિમાં તેના યોગદાનને ઉજાગર … Read more

Father of groundnut: સૌરાષ્ટ્રમાં મગફળીનું વાવેતર શરૂ કરનાર મગફળી પિતા તરીકે ઓળખાતા પદ્માબાપા કાલરીયા વિષે જાણો

Learn about Padmabapa kalariya, known as the father of groundnuts, who started groundnut cultivation in Saurashtra

Father of groundnut (મગફળીના પિતા): સૌરાષ્ટ્રભરમાં ખેડૂતો આજે દેશીઢબની ખેતીને તિલાંજલી આપીને નવા સંશોધીત બિયારણો, ટેકનોલોજીનો ઉપયોગ કરતાની સાથે વિવિધ પાકોનું વાવેતર કરતા થયા છે. તેમ છતાં સૌરાષ્ટ્રમાં આજે મુખ્યતવે કપાસ અને મગફળીનાં પાકોનું વાવેતર વધારે પડતું થાય છે. તેલીબીયાના આ પાકોના વાવેતરને લઇને ઘણા સેન્ટરોમાં કરોડોનું ટર્ન ઓવર ધરાવતો ઓઇલ મીલ ઉદ્યોગ ધમધમી રહ્યો … Read more

નર્મદા સિંચાઈ યોજના: સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ખેડૂતોને રવિ પાકના વાવેતર પહોંચી વળવા સિંચાઈ માટે નર્મદાનું 30,504 mcft પાણી ફળવાશે

30,504 mcft of Narmada water will be released for irrigation to farmers of Saurashtra and North Gujarat to meet rabi crop planting

નર્મદા સિંચાઈ યોજના(Narmada Irrigation Scheme): સીએમ ભૂપેન્દ્ર ભાઈ પટેલે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતોને રવિ મોસમના પાક વાવેતર માટે પૂરક સિંચાઈ અને પીવાના હેતુસર પાણીની સુવિધા પુરી પાડવા નર્મદાનું કુલ 30,504 એમ.સી.એફ.ટી. પાણી ફાળવવાનો નિર્ણય કર્યો છે. ગુજરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ સંદર્ભમાં નર્મદા મુખ્ય નહેર આધારિત ઉદ્વહન પાઈપલાઈનો મારફત ઉત્તર ગુજરાત વિસ્તાર માટે … Read more

Agricultural Situation in India: ખેતીવાડી છોડીને ગામડાંના વપરાશકારોની આવક વિવિધ સ્‍ત્રોત પર નિર્ભર

Agricultural Situation in India Farming people income depends on various sources

Agricultural Situation in India: એક અભ્યાસ મુજબ, ગ્રામ્ય વિસ્તારોમાં માત્ર 19% લોકો ખેતીની આવક પર નિર્ભર છે, જ્યારે 81% વસ્તી આવકના વિવિધ સ્રોતો પર આધાર રાખે છે. ખેતી પર નિર્ભર લોકો વધુ આર્થિક તણાવનો સામનો કરે છે, જ્યારે વિવિધ સ્રોતો પર નિર્ભર વસતિ વધુ સ્થિર છે. જીવનશૈલીમાં સુધારો અને ખર્ચશક્તિમાં વધારો નોંધાયો છે, જેમાં રેડી-ટુ-ઈટ … Read more

Crop storage structure yojana: ખેડૂતોને સંગ્રહ સ્‍ટ્રક્‍ચર બનાવવા માટે મુખ્‍યમંત્રી પાક સંગ્રહ સ્‍ટ્રક્‍ચર યોજનાની સહાય વધારીને રુ.1,00,000 કરાઈ

gujarat CM paak sangrah structure yojana assistance increased in Godown Sahay Yojana

પાક સંગ્રહની જરૂરીયાત માટે મુખ્‍યમંત્રી પાક સંગ્રહ સ્‍ટ્રક્‍ચર યોજના પાક સંગ્રહની જરૂરીયાત માટે મુખ્‍યમંત્રી પાક સંગ્રહ સ્‍ટ્રક્‍ચર યોજના (Crop storage structure yojana) ખેડૂતોને તેમની ખેતપેદાશોના બજારમાં સારા ભાવ મળે તે માટે ખેતપેદાશોની ગુણવત્તા લાંબા સમય સુધી જળવાય અને બજારમાં જ્યારે પાકના સારા ભાવ હોય ત્યારે જ ખેત પેદાશોનું વેચાણ થાય તે ખૂબ જ જરૂરી છે. … Read more

Pashudhan vima sahay yojana: પશુપાલકો હવે માત્ર રૂ. ૧૦૦ પ્રીમીયમ ચૂકવીને પશુને વીમા કવચથી સુરક્ષિત કરી શકશે

Pashudhan vima sahay Scheme: Livestock farmers now only Rs. 100 premium can protect the animal with insurance cover

પશુપાલકો માટે વીમા સહાય યોજના: 23 કરોડની બજટ જોગવાઈ ગુજર।તના પશુપાલકોના વ્યાપક હિતને ધ્યાને લઇ રાજ્ય સરકારે ચાલુ વર્ષે રૂ.23 કરોડની બજટ જોગવાઈ સાથે પશુધન વીમા સહાય યોજના (Pashudhan vima sahay yojana) અમલમાં મૂકી છે. પશુમૃત્યુના સંજોગોમાં પશુપાલકોને થતા આર્થિક નુકશાન સામે રક્ષણ પૂરું પાડવાના શુભ આશયથી રાજ્ય સરકારે પશુધન વીમા સહાય યોજના અમલમાં મૂકી … Read more

Bharat Brand Atta: ઘઉંની તેજી રોકવા સરકારે ભારત બ્રાન્ડ આટાનું ફરી વેચાણ શરૂ કર્યુ

government started selling Bharat brand flour again To stop boom wheat market

Bharat Brand Atta (ભારત બ્રાન્ડ આટા): કેન્દ્ર સરકારની તાજા કામગીરીનો મુખ્ય ઉદ્દેશ ગ્રહકોને ઊંચા ભાવો સામે રાહત પ્રદાન કરવાનો છે, જે ઘઉં અને ચોખાના બજારમાં થતી તાજેતરની કિંમતોની વૃદ્ધિથી ઉભી થતી પરિસ્થિતિને પહોંચી વળવા માટે બનાવવામાં આવી છે. આ માટે, ભારત બ્રાન્ડ આટા (ઘઉંનો લોટ) અને ચોખાનું વેચાણ ફરીથી શરૂ કરવામાં આવ્યું છે, જેમાં આટાનું … Read more

યુરિયા-DAP વગર વિઘાએ ₹70 હજારની કમાણી પાટણના ખેડૂતની કમાલ આ પ્રકારની ખેતી પધ્‍ધતિથી ખેડૂતોને અઢળક અવાક: આચાર્ય દેવવ્રતજી દેશી મહેનત અને વિદેશી છોડથી સુરેન્દ્રકુમારે ખેડૂતોની કિસ્મત બદલી આ ખેડૂતે હવામાં ઉગાડ્યો પચાસ હજારનો છોડ વાર્ષિક 50 લાખ કમાવવાનો અંદાજ