મોદી સરકારની ખેડૂતો માટે 2 કલ્યાણકારી યોજના: પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજના અને કઠોળ આત્મનિર્ભરતા મિશન યોજના શરૂ કરી
દેશના કૃષિ ક્ષેત્ર માટે એક નવી દિશા નક્કી કરતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પુસામાં આયોજિત વિશાળ કાર્યક્રમ દરમિયાન કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોને અનેક કિંમતી ભેટો આપી. આ પ્રસંગે તેમના સાથે કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ તેમજ ગ્રામીણ વિકાસ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણ અને રાજ્યમંત્રી શ્રી ભગીરથ ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં હજારો … Read more