મોદી કેબિનેટનો ખેડૂતો માટે નિર્ણય: કેન્દ્ર સરકારે પીએમ ધન-ધાન્ય કૃષિ યોજના માટે 24 હજાર કરોડ જંગી ખર્ચની જાહેરાત

Modi Cabinet's decision for farmers: PM Modi Central Government announces huge expenditure of Rs 24 thousand crores for Pradhan Mantri Dhan-Dhaanya Krishi Yojana

PM Dhan-Dhaanya Krishi Yojana (પીએમ ધન-ધાન્ય કૃષિ યોજના): ભારત સરકારના કેન્દ્રીય મંત્રિમંડળે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ત્રણ અત્યંત મહત્વપૂર્ણ નિર્ણયો લીધો છે, PM મોદી કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ધન-ધાન્ય કૃષિ યોજના માટે 24 હજાર કરોડનો જંગી ખર્ચની જાહેરાત કરી.જે કૃષિ અર્થવ્યવસ્થાને મજબૂત બનાવશે, પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષેત્રમાં દેશને વિશ્વ મંચ પર વધુ મજબૂત બનાવશે અને લાખો … Read more

PM Dhan-Dhanya Krishi yojana: કેન્દ્રીય બજેટ 2025 માં પીએમ ધન ધાન્ય કૃષિ યોજનાની ખેડૂતો માટે જાહેરાત

pm dhan-dhanya krishi yojana scheme announced in Union budget 2025 for farmers

PM Dhan-Dhanya Krishi yojana (પીએમ ધન ધાન્ય કૃષિ યોજના): કેન્દ્ર સરકારે પીએમ ધન ધાન્ય કૃષિ યોજના શરૂ કરી છે, જેનો ઉદ્દેશ્ય 100 ઓછી ઉત્પાદકતા ધરાવતા જિલ્લાઓના ખેડૂતોને મદદ કરવાનો અને કૃષિ ક્ષેત્રને મજબૂત બનાવવાનો છે. આ યોજનાની જાહેરાત નાણામંત્રી નિર્મલા સીતારમણે કેન્દ્રીય બજેટ 2025-26 દરમિયાન કરી હતી. આ યોજના હેઠળ લગભગ 1.7 કરોડ ખેડૂતોને લાભ મળશે. … Read more

PM RKVY Yojana: નવરાત્રીના પહેલા જ દિવસે મોદી સરકારે ખેડૂતો માટે તિજોરી ખોલી

PM RKVY and Krishonnati Yojana approves %E2%82%B91 lakh crore

પ્રધાનમંત્રી રાષ્‍ટ્રીય કૃષિ વિકાસ યોજના (PM RKVY Yojana), કૃષિ વિકાસ યોજના (KY): પ્રધાનમંત્રી મોદીની અધ્‍યક્ષતામાં કેન્‍દ્રીય મંત્રીમંડળે કૃષિ અને ખેડૂત કલ્‍યાણ વિભાગ (DA&FW) ના પ્રસ્‍તાવને મંજૂરી આપી છે, જેના હેઠળ કૃષિ અને ખેડૂત કલ્‍યાણ મંત્રાલય હેઠળ સંચાલિત તમામ કેન્‍દ્રીય પ્રાયોજિત યોજનાઓ (CSS) ને બે છત્ર યોજનાઓમાં તર્કસંગત બનાવવામાં આવશે. પ્રધાન મંત્રી રાષ્‍ટ્રીય કૃષિ વિકાસ યોજના … Read more

આ ખેડૂતે હવામાં ઉગાડ્યો પચાસ હજારનો છોડ વાર્ષિક 50 લાખ કમાવવાનો અંદાજ ખેતીમાં આંતરપાક કરતાં પ્રયોગશિલ ખેડૂત વિરમદેભાઇ ભીમાણી ગુજરાતના ખેડૂતે આ ખેતી કરીને બધાની આંખો ખોલી દીધી નવા વર્ષે જીરુંના ભાવમાં અફડાતફડી જોવા મળશે