મોદી કેબિનેટનો ખેડૂતો માટે નિર્ણય: કેન્દ્ર સરકારે પીએમ ધન-ધાન્ય કૃષિ યોજના માટે 24 હજાર કરોડ જંગી ખર્ચની જાહેરાત

Modi Cabinet's decision for farmers: PM Modi Central Government announces huge expenditure of Rs 24 thousand crores for Pradhan Mantri Dhan-Dhaanya Krishi Yojana

PM Dhan-Dhaanya Krishi Yojana (પીએમ ધન-ધાન્ય કૃષિ યોજના): ભારત સરકારના કેન્દ્રીય મંત્રિમંડળે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ત્રણ અત્યંત મહત્વપૂર્ણ નિર્ણયો લીધો છે, PM મોદી કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ધન-ધાન્ય કૃષિ યોજના માટે 24 હજાર કરોડનો જંગી ખર્ચની જાહેરાત કરી.જે કૃષિ અર્થવ્યવસ્થાને મજબૂત બનાવશે, પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષેત્રમાં દેશને વિશ્વ મંચ પર વધુ મજબૂત બનાવશે અને લાખો … Read more

પ્રધાનમંત્રી કિસાન માનધન યોજનાથી પેન્શન રૂપે ખેડૂતોને વાર્ષિક 36000 રૂપિયા મળશે, જાણો ડીટેલ

Pradhan Mantri Kisan Maandhan Yojana for farmer pension

ભારત એક કૃષિ આધારિત દેશ છે, જ્યાં દેશની મોટા ભાગની વસ્તી ખેતી પર આધારિત છે. નાના અને સીમાંત ખેડૂતો દેશના કૃષિ ખેતરનો મહત્વનો હિસ્સો છે, પણ તેઓ ઘણીવાર નાણાકીય અભાવ અને વૃદ્ધાવસ્થામાં તંગીનો સામનો કરે છે. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના (PM-KMY) શરુ કરવામાં આવી છે, જે તેમને વૃદ્ધાવસ્થામાં નાણાકીય સહારું … Read more

ખેડૂતો માટે ખુશખબર: ગુજરાત સરકારે ખેડૂતો પાસેથી ટેકાના ભાવ ચણાની ખરીદીની 100 કરોડની ચૂકવણી કરી

Gujarat government pays 100 crores for purchasing gram from farmers at support price under PM Aasha scheme

ગુજરાતમાં કૃષિ મુખ્ય ઉદ્યોગ હોવાથી રાજ્ય સરકાર દર વર્ષે વિવિધ પાકોની ટેકાના ભાવે ખરીદી કરે છે. ટેકાના ભાવ એટલે એવો દર કે જે ખેડૂતને પાકનું ન્યૂનતમ નફો આપવા માટે નક્કી કરવામાં આવે છે. ચણો એ મુખ્ય રવિ પાકોમાંનો એક મહત્વપૂર્ણ પાક છે, જેને રાજ્યના ઘણા વિસ્તારોમાં ઉગાડવામાં આવે છે. વર્ષ 2024-25 માટે ચણાની ટેકાના ભાવે … Read more

ખેડૂતો માટે મહત્વની જાહેરાત: ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો 20મો હપ્તો મેળવવા ઈ-કેવાયસી, આધાર-લેન્‍ડ સીડીંગ જરૂરી

PM Kisan samman nidhi Yojana 20th installment required E-KYC, Aadhaar-Land Seeding

PM Kisan Yojana 20th installment (પીએમ કિસાન યોજનાનો 20મો હપ્તો) : ભારત સરકારની મુખ્ય ખેડૂતકલ્યાણ યોજના, પ્રધાનમંત્રી કિસાન સમ્‍માન નિધિ (PM-KISAN) હેઠળ પાત્ર ખેડૂત પરિવારોને દર વર્ષે રૂ. 6000ની નાણાકીય સહાય આપવામાં આવે છે. આ રકમ ત્રણ સમાન હપ્તામાં ખેડૂતના બેંક ખાતામાં સીધી જમા થાય છે. અત્યાર સુધીમાં 19 હપ્તા ખેડૂતોને મળી ચૂક્યા છે. હવે … Read more

PM KISAN 19th Installment Update: કેન્‍દ્ર સરકાર પીએમ કિસાન સન્‍માન નિધિ યોજનાનો 19મો હપ્‍તો આ તારીખે જાહેર કરશે

PM Kisan Samman Nidhi Yojana 19th installment date release Central Government on February 24

PM KISAN 19th Installment Update (પ્રધાનમંત્રી કિસાન યોજનાનો 19મો હપ્તો): ભારત સરકાર દ્વારા ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવા માટે અનેક મહત્વપૂર્ણ યોજનાઓ શરૂ કરવામાં આવી છે. પીએમ કિસાન યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના ગરીબ અને નાના ખેડૂતોને આર્થિક રીતે મજબૂત બનાવવાનો છે, જેથી તેઓ પોતાને અને તેમના પરિવારને વધુ સારી રીતે પાળી શકે. આ સંદર્ભમાં, 2019 … Read more

PM Dhan-Dhanya Krishi yojana: કેન્દ્રીય બજેટ 2025 માં પીએમ ધન ધાન્ય કૃષિ યોજનાની ખેડૂતો માટે જાહેરાત

pm dhan-dhanya krishi yojana scheme announced in Union budget 2025 for farmers

PM Dhan-Dhanya Krishi yojana (પીએમ ધન ધાન્ય કૃષિ યોજના): કેન્દ્ર સરકારે પીએમ ધન ધાન્ય કૃષિ યોજના શરૂ કરી છે, જેનો ઉદ્દેશ્ય 100 ઓછી ઉત્પાદકતા ધરાવતા જિલ્લાઓના ખેડૂતોને મદદ કરવાનો અને કૃષિ ક્ષેત્રને મજબૂત બનાવવાનો છે. આ યોજનાની જાહેરાત નાણામંત્રી નિર્મલા સીતારમણે કેન્દ્રીય બજેટ 2025-26 દરમિયાન કરી હતી. આ યોજના હેઠળ લગભગ 1.7 કરોડ ખેડૂતોને લાભ મળશે. … Read more

PM KISAN 19th Installment: પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો આ દિવસે આવી શકે છે, આ ખેડૂતોને આગામી હપ્તાનો લાભ નહીં મળે

PM KISAN yojana 19th Installment release date for farmers

PM KISAN 19th Installment (પ્રધાનમંત્રી કિસાન યોજનાનો 19મો હપ્તો): ભારત એક કૃષિપ્રધાન દેશ છે, જ્યાં દેશની 50%થી વધુ વસ્તી ખેતી અને તેની સાથે જોડાયેલા કાર્યો દ્વારા પોતાનું જીવન નિર્વાહ કરે છે. તેમ છતાં, ભારતમાં ઘણા એવા ખેડૂતો છે જેઓ ખેતીમાંથી જરૂરી નફો મેળવી શકતા નથી. આથી, આવા ખેડૂતોને મદદરૂપ થવા માટે ભારત સરકારે આર્થિક સહાયની … Read more

PM RKVY Yojana: નવરાત્રીના પહેલા જ દિવસે મોદી સરકારે ખેડૂતો માટે તિજોરી ખોલી

PM RKVY and Krishonnati Yojana approves %E2%82%B91 lakh crore

પ્રધાનમંત્રી રાષ્‍ટ્રીય કૃષિ વિકાસ યોજના (PM RKVY Yojana), કૃષિ વિકાસ યોજના (KY): પ્રધાનમંત્રી મોદીની અધ્‍યક્ષતામાં કેન્‍દ્રીય મંત્રીમંડળે કૃષિ અને ખેડૂત કલ્‍યાણ વિભાગ (DA&FW) ના પ્રસ્‍તાવને મંજૂરી આપી છે, જેના હેઠળ કૃષિ અને ખેડૂત કલ્‍યાણ મંત્રાલય હેઠળ સંચાલિત તમામ કેન્‍દ્રીય પ્રાયોજિત યોજનાઓ (CSS) ને બે છત્ર યોજનાઓમાં તર્કસંગત બનાવવામાં આવશે. પ્રધાન મંત્રી રાષ્‍ટ્રીય કૃષિ વિકાસ યોજના … Read more

આ ખેડૂતે હવામાં ઉગાડ્યો પચાસ હજારનો છોડ વાર્ષિક 50 લાખ કમાવવાનો અંદાજ ખેતીમાં આંતરપાક કરતાં પ્રયોગશિલ ખેડૂત વિરમદેભાઇ ભીમાણી ગુજરાતના ખેડૂતે આ ખેતી કરીને બધાની આંખો ખોલી દીધી નવા વર્ષે જીરુંના ભાવમાં અફડાતફડી જોવા મળશે