પીએમ કિસાન 23મો હપ્તો: પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે સરકારે પીએમ કિસાન યોજનાના નિયમોમાં ફેરફાર કર્યો, pm કિસાન 23મોં હપ્તો મેળવવા કરો આ કામ
ભારત સરકારે પીએમ કિસાન યોજના માં એક મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે. નવા નિયમો મુજબ હવે PM-KISAN યોજનાનો હપ્તો મેળવવા માટે દરેક નોંધાયેલા લાભાર્થી ખેડૂત માટે દર વર્ષે e-KYC કરાવવું ફરજીયાત બનાવવામાં આવ્યું છે. ખાસ કરીને બાયોમેટ્રિક અથવા ફેસ ઓથેન્ટિકેશન દ્વારા ઓળખ ચકાસણી કરાવવી અનિવાર્ય રહેશે. સરકારનો આ નિર્ણય પીએમ કિસાન યોજના માં પારદર્શિતા વધારવા, ખોટા … Read more