PM Kisan Yojana: કૃષિ મંત્રાલયે PM કિસાન યોજના 20મા હપ્તાની તારીખ જાહેર કરી, ચેક કરી લો ક્યારે તમારા ખાતામાં આવશે 2,000 રૂપિયા

Agriculture Ministry announce PM Kisan Yojana 20th installment date for farmer - કૃષિ મંત્રાલયે PM કિસાન યોજના 20મા હપ્તાની તારીખ જાહેર કરી

ભારત કૃષિ મંત્રાલય દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) હવે તેના 20મા હપ્તાની તરફ આગળ વધી રહી છે. PM કિસાન યોજનાનો 20મો હપ્તો ઓગસ્ટ 2, 2025ના રોજ સવારે 11:00 વાગ્યે દેશના કરોડો ખેડૂતોના ખાતામાં ₹2000 ટ્રાન્સફર કરવામાં આવશે. આ મહત્વપૂર્ણ માહિતી કૃષિ મંત્રાલયે મંગળવાર રાત્રે તેમના સત્તાવાર X હેન્ડલ પર આ માહિતી જાહેર કરી હતી. … Read more

મોદી કેબિનેટનો ખેડૂતો માટે નિર્ણય: કેન્દ્ર સરકારે પીએમ ધન-ધાન્ય કૃષિ યોજના માટે 24 હજાર કરોડ જંગી ખર્ચની જાહેરાત

Modi Cabinet's decision for farmers: PM Modi Central Government announces huge expenditure of Rs 24 thousand crores for Pradhan Mantri Dhan-Dhaanya Krishi Yojana

PM Dhan-Dhaanya Krishi Yojana (પીએમ ધન-ધાન્ય કૃષિ યોજના): ભારત સરકારના કેન્દ્રીય મંત્રિમંડળે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ત્રણ અત્યંત મહત્વપૂર્ણ નિર્ણયો લીધો છે, PM મોદી કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ધન-ધાન્ય કૃષિ યોજના માટે 24 હજાર કરોડનો જંગી ખર્ચની જાહેરાત કરી.જે કૃષિ અર્થવ્યવસ્થાને મજબૂત બનાવશે, પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષેત્રમાં દેશને વિશ્વ મંચ પર વધુ મજબૂત બનાવશે અને લાખો … Read more

ખેડૂતો માટે આનંદના સમાચાર: PM કિસાન સન્માન નિધિ યોજનાનો 20મો હપ્તો આ તારીખે ખાતામાં જમા થશે?

PM Kisan Samman Nidhi Yojana 20th installment date

ભારતના લાખો ખેડૂતો માટે ખુશીની ખબર સામે આવી છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજના અંતર્ગત ખેડૂતો માટે 20મો હપ્તો ટૂંક સમયમાં જાહેર થવાનો અંદાજ છે. જો કે હજી સુધી સરકાર તરફથી સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી, છતાં મીડિયામાં આવી રહેલા અહેવાલો અનુસાર આ હપ્તો 20 જૂન 2025ના રોજ જાહેર થઈ શકે છે. PM … Read more

પ્રધાનમંત્રી કિસાન માનધન યોજનાથી પેન્શન રૂપે ખેડૂતોને વાર્ષિક 36000 રૂપિયા મળશે, જાણો ડીટેલ

Pradhan Mantri Kisan Maandhan Yojana for farmer pension

ભારત એક કૃષિ આધારિત દેશ છે, જ્યાં દેશની મોટા ભાગની વસ્તી ખેતી પર આધારિત છે. નાના અને સીમાંત ખેડૂતો દેશના કૃષિ ખેતરનો મહત્વનો હિસ્સો છે, પણ તેઓ ઘણીવાર નાણાકીય અભાવ અને વૃદ્ધાવસ્થામાં તંગીનો સામનો કરે છે. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના (PM-KMY) શરુ કરવામાં આવી છે, જે તેમને વૃદ્ધાવસ્થામાં નાણાકીય સહારું … Read more

ખેડૂતો માટે ખુશખબર: ગુજરાત સરકારે ખેડૂતો પાસેથી ટેકાના ભાવ ચણાની ખરીદીની 100 કરોડની ચૂકવણી કરી

Gujarat government pays 100 crores for purchasing gram from farmers at support price under PM Aasha scheme

ગુજરાતમાં કૃષિ મુખ્ય ઉદ્યોગ હોવાથી રાજ્ય સરકાર દર વર્ષે વિવિધ પાકોની ટેકાના ભાવે ખરીદી કરે છે. ટેકાના ભાવ એટલે એવો દર કે જે ખેડૂતને પાકનું ન્યૂનતમ નફો આપવા માટે નક્કી કરવામાં આવે છે. ચણો એ મુખ્ય રવિ પાકોમાંનો એક મહત્વપૂર્ણ પાક છે, જેને રાજ્યના ઘણા વિસ્તારોમાં ઉગાડવામાં આવે છે. વર્ષ 2024-25 માટે ચણાની ટેકાના ભાવે … Read more

PM KISAN 19th Installment: પ્રધાનમંત્રી મોદી આજે ભાગલપુરથી PM કિસાન યોજનાનો 19મો હપ્તો 10 કરોડ ખેડૂતોના ખાતામાં ટ્રાન્‍સફર કર્યો

PM Modi from Bhagalpur today transfer 19th installment under PM Kisan Yojana for 10 crore farmers

PM KISAN 19th Installment (પ્રધાનમંત્રી કિસાન સન્‍માન નિધિ યોજના PM-Kisan): પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બિહારના ભાગલપુર શહેરમાં આવી રહ્યા છે, જ્યાં તેઓ કૃષિ સન્‍માન નિધિ યોજના હેઠળ 9મો હપ્તોની રકમ જાહેર કરી. આ પદક વિતરણ કાર્યક્રમ દ્વારા, બિહારમાં 9.8 કરોડ ખેડૂતોના ખાતામાં 22 હજાર કરોડ રૂપિયા જમા કરવામાં આવશે. તેમ છતાં, પીએમ મોદીની આ મુલાકાત … Read more

PM Dhan-Dhanya Krishi yojana: કેન્દ્રીય બજેટ 2025 માં પીએમ ધન ધાન્ય કૃષિ યોજનાની ખેડૂતો માટે જાહેરાત

pm dhan-dhanya krishi yojana scheme announced in Union budget 2025 for farmers

PM Dhan-Dhanya Krishi yojana (પીએમ ધન ધાન્ય કૃષિ યોજના): કેન્દ્ર સરકારે પીએમ ધન ધાન્ય કૃષિ યોજના શરૂ કરી છે, જેનો ઉદ્દેશ્ય 100 ઓછી ઉત્પાદકતા ધરાવતા જિલ્લાઓના ખેડૂતોને મદદ કરવાનો અને કૃષિ ક્ષેત્રને મજબૂત બનાવવાનો છે. આ યોજનાની જાહેરાત નાણામંત્રી નિર્મલા સીતારમણે કેન્દ્રીય બજેટ 2025-26 દરમિયાન કરી હતી. આ યોજના હેઠળ લગભગ 1.7 કરોડ ખેડૂતોને લાભ મળશે. … Read more

PM Kisan Yojana: પીએમ કિસાન યોજનાનો લાભ મેળવવા આ તારીખ સુધીમાં ઈ-કેવાયસી અને ખેડુત આઈડીની નોંધણી ફરજીયાત

Registration of e-KYC and Farmer ID is mandatory by November 25 to avail PM Kisan Yojana

PM Kisan Yojana (પીએમ કિસાન યોજના): ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનામાં રજીસ્ટર થયેલા ખેડૂત લાભાર્થીઓ માટે 19માં હપ્તાના ચૂકવણા માટે લાભાર્થીઓની ચકાસણીની કાર્યવાહી આગામી રપ નવેમ્બર સુધી ચાલુ છે. પીએમ કિસાન યોજના: ઈ-કેવાયસી અને આધાર સીડિંગ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર દ્વારા છેલ્લા સાત હપ્તાથી તબક્કાવાર ઈ-કેવાયસી અને આધાર … Read more

આ ખેડૂતે હવામાં ઉગાડ્યો પચાસ હજારનો છોડ વાર્ષિક 50 લાખ કમાવવાનો અંદાજ ખેતીમાં આંતરપાક કરતાં પ્રયોગશિલ ખેડૂત વિરમદેભાઇ ભીમાણી ગુજરાતના ખેડૂતે આ ખેતી કરીને બધાની આંખો ખોલી દીધી નવા વર્ષે જીરુંના ભાવમાં અફડાતફડી જોવા મળશે