ગુજરાત સરકારનો નિર્ણય: જેતપર ખેડૂત આંદોલન મોરબી સામે સરકારે વીજ ટાવર અને લાઇન વળતરમાં માતબર વધારો કર્યો
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં કૃષિ મંત્રી શ્રી જીતુભાઇ વાઘાણી, ઉર્જા મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલ અને ઉર્જા રાજ્ય મંત્રી શ્રી કૌશિકભાઇ વેકરીયાએ ખેડૂતો સાથે ચર્ચા-વિચારણા કરીને તેમજ ખેડૂતોના આર્થિક હિતને સર્વોપરી રાખીને એક મહત્વપૂર્ણ અને ઉદાર નિર્ણય લીધો છે. ખેતરોમાંથી પસાર થતી વીજ ટાવર અને લાઇન વળતરમાં સરકારે વધારો જાહેર કર્યો છે. આ નિર્ણયથી રાજ્યના … Read more