ખેડૂતો માટે ખુશખબર: ગુજરાતમાં 23 માર્ચથી ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ થશે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી કરી જાહેરાત
ગુજરાતના ખેડૂતોને તેમના પાકના યોગ્ય અને પોષણક્ષમ ભાવ મળી રહે તેવા ઉમદા હેતુ સાથે રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. તા. 23 માર્ચ, 2026થી રાજ્યભરમાં ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા શરૂ કરવામાં આવી રહી છે. આ નિર્ણય ખેડૂતોના આર્થિક સશક્તિકરણ અને કૃષિ ક્ષેત્રના વિકાસ માટે એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું … Read more
