Stubble burning: ખેતરોમાં પરાળી સળગાવવા મામલે સુપ્રિમ કોર્ટે દંડ બમણો કર્યો

Supreme Court has doubled the fine for stubble burning in farming fields

Stubble burning (પરાળી સળગાવવા): દેશના પાટનગર સાથે આખો દેશ વાયુ પ્રદૂષણને કારણે મુશ્કેલીમાં છે. આ દરમિયાન સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ કેન્દ્ર સરકારે મોટું પગલું ભર્યું છે. કેન્દ્ર સરકારે પરાળીની સમસ્યા સામે કડક વલણ અપનાવવાનો નિર્ણય કર્યો છે. હાલમાં, કેન્દ્ર સરકારે પરાળીને બાળનારા ખેડ્તો પર દંડની રકમ બમણી કરી દીધી છે. મળતી માહિતી મુજબ, પરાળી બાળતાં … Read more

Tekana bhav: સરકારને મગફળી વેચવા માટે ૩,ર૯,પપર ખેડૂતોની નોંધણીઃ ૧૧મીથી ટેકાના ભાવે ખરીદી શરૂ

Gujarat groundnuts Tekana bhav Registration 329552 farmers msp purchase start from 11th November

રાજય સરકાર દ્વારા દર વર્ષે લાભ પાંચમથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થતી હોય છે. આ વખતે સરકારે મગફળી સહિતની ખેતી ઉપજો વેચવા માટે ઓનલાઈન નોંધણીની મુદત તા.૧૦ નવેમ્બર સુધી લંબાવતા ખરીદી તા. ૧૧ સોમવારથી શરૂ થશે ટેકાના ભાવે કૂલ ખરીદી પૈકી મોટા ભાગની ખરીદી જાણીતી સહકારી સંસ્થા ગુજરાત સ્ટેટ કો.ઓપરેટીવ માર્કેટીંગ ફેડરેશન લિ. મારફત … Read more

fig farming: અંજીરનું ઉત્પાદન વધારવા બિહાર સરકારની ખેડૂતો માટે સબસિડી યોજના

Bihar Government Subsidy Scheme for Farmers to Increase Fig Production

fig farming (અંજીરની ખેતી): બિહારમાં અંજીરનું ઉત્પાદન વધારવા માટે રાજ્ય સરકારે ખેડૂતો માટે ખાસ સબ્સિડી યોજનાની જાહેરાત કરી છે. બિહાર સરકારની અંજીર ફળ વિકાસ યોજના હેઠળ ખેડૂતોને અંજીરના વાવેતરના બદલામાં ર૦૦૦૦ રૂપિયા સુધીની સબ્સિડી આપવામાં આવશે. બિહાર્‌ સરકારનાં કૂષિ વિભાગે કરેલી જાહેરાત પ્રમાણે રાજ્યમાં અંજીરનું ઉત્પાદન વધારવા માટે સરકાર ખેડૂતોને ૪૦ ટકા સુધી સબ્સિડી આપશે. … Read more

PM Kisan Yojana: પીએમ કિસાન યોજનાનો લાભ મેળવવા આ તારીખ સુધીમાં ઈ-કેવાયસી અને ખેડુત આઈડીની નોંધણી ફરજીયાત

Registration of e-KYC and Farmer ID is mandatory by November 25 to avail PM Kisan Yojana

PM Kisan Yojana (પીએમ કિસાન યોજના): ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનામાં રજીસ્ટર થયેલા ખેડૂત લાભાર્થીઓ માટે 19માં હપ્તાના ચૂકવણા માટે લાભાર્થીઓની ચકાસણીની કાર્યવાહી આગામી રપ નવેમ્બર સુધી ચાલુ છે. પીએમ કિસાન યોજના: ઈ-કેવાયસી અને આધાર સીડિંગ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર દ્વારા છેલ્લા સાત હપ્તાથી તબક્કાવાર ઈ-કેવાયસી અને આધાર … Read more

CM Gaumata Nutrition Yojana: મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત ગૌશાળા-પાંજરાપોળને રૂ.7.13 કરોડની સહાય ચૂકવાઈ

Gaumata Nutrition Yojana: Under Chief Minister Gaumata Nutrition Yojana, assistance of Rs.7.13 crore has been paid to Gowshala and Panjarapol

CM Gaumata Nutrition Yojana (મુખ્ય મંત્રી ગૌમાતા પોષણ યોજના): મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત રાજ્યની ગૌશાળાઓ અને પાંજરાપોળોને પશુ નિભાવ સહાયની ચૂકવણી કરવા માટે ગાંધીનગર ખાતે રાજ્ય સમિતિની બીજી બેઠક મળી હતી. આ બેઠકમાં વષ ૨૦૨૪-રપના પ્રથમ તબક્કામાં એટલે કે, એપ્રિલ-૨૦૨૪ થી જૂન-૨૦૨૪ માટે રાજ્યની વધુ ૧૬ ગૌશાળા અને પાંજરાપોળને પશુ નિભાવ માટે સહાય ચૂકવવાનો … Read more

કૃષિ રાહત પેકેજ: ગુજરાતના ખેડૂતને પાકમાં થયેલ નુકશાનના કૃષિ રાહત પેકેજની મુદત વધારવા કિશાન સંઘની માંગ

Kishan Sangh demands extension of agricultural relief package for crop loss to Gujarat farmers

કૃષિ રાહત પેકેજ (agricultural relief package): ગત ઓગસ્ટ માસમાં અતિવૃષ્ટિના કારણે ખેતી પાકને થયેલા નુકસાનની સહાય મેળવવા માટે ખેડૂતોને આગામી તારીખ ૩૧ ઓક્ટોબર સુધીમાં રજિસ્ટ્રેશન કરાવવા માટે સૂચિત કરવામાં આવ્યું છે. આ સમયગાળા દરમિયાન દિવાળીના તહેવારો આવતા હોવાથી અને સરકારી કચેરીઓમાં રજાનો માહોલ હોવાથી આ તારીખ લંબાવી આગામી ૧૫ નવેમ્બર, ૨૦૨૪ સુધીમાં રજિસ્ટ્રેશન કરાવવાની છૂટ … Read more

lok-79 wheat: લોકભારતીની નવી લોક-79 ઘઉં જાતને કેન્દ્ર સરકારે મંજૂર કરી ખેડૂતોને આપી દિવાળી ભેટ

Lok Bharati's new lok-79 wheat variety has been approved by the central government and given as a Diwali gift to the farmers

ભારતને ઘઉંના ઉત્પાદન ક્ષેત્રે સ્વનિર્ભર બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થયેલી લોકભારતી સણોસરાની લોક-1 ઘઉંની જાત આજના સમયે પણ અડિખમ છે. લોક-1 ની ખેડૂતો દ્રારા આખા દેશમાં વાવણી થાય છે. જોકે આ સ્વૈચ્છિક સંસ્થાએ લોક-1ના 44 વર્ષ પછી જબરજસ્ત સફળતા મેળવી છે. લોકભારતીની નવી લોક-79 નામની ઘઉંની જાતને કેન્દ્ર સરકારની લીલીઝંડી મળી છે એટલે હવે આ વર્ષથી … Read more

કૃષિ રાહત પેકેજ: ગુજરાત સરકારે ખેડૂતોની દિવાળી સુધારી, 1419.62 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું આ જિલ્લાઓને મળશે સહાય

Agricultural relief package: Gujarat government has announced an agricultural relief package of 1419.62 crores, improved farmers' Diwali

ખેડૂતોને SDRF અને રાજ્ય ભંડોળમાંથી સહાય કૃષિ રાહત પેકેજ (Krishi rahat package): ગુજરાત સરકારે ખેડૂતોની દિવાળી સુધારી, ઓગસ્ટ મહિનામાં થયેલી અતિવૃષ્ટિથી નુકસાન માટે, રાજ્ય સરકાર દ્વારા ખેડૂત રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પેકેજ જાહેર કર્યુ. 1462 કરોડની સહાયની જાહેરાત કરવામાં આવી છે. 20 જિલ્લા ના 136 તાલુકામાં 6000 થી વધુ … Read more

આ પ્રકારની ખેતી પધ્‍ધતિથી ખેડૂતોને અઢળક અવાક: આચાર્ય દેવવ્રતજી દેશી મહેનત અને વિદેશી છોડથી સુરેન્દ્રકુમારે ખેડૂતોની કિસ્મત બદલી આ ખેડૂતે હવામાં ઉગાડ્યો પચાસ હજારનો છોડ વાર્ષિક 50 લાખ કમાવવાનો અંદાજ ખેતીમાં આંતરપાક કરતાં પ્રયોગશિલ ખેડૂત વિરમદેભાઇ ભીમાણી