ગુજરાતના ખેડૂતો માટે રાજ્ય સરકારે ટેકાના ભાવ બાજરી, મકાઈ અને જુવારની ખરીદી મર્યાદામાં વધારો કરાયો કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ જાહેરાત કરી
ગુજરાત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સરકારે ટેકાના ભાવ બાજરી, મકાઈ અને જુવાર ખરીદી મર્યાદામાં વધારો કરવાની જાહેરાત કરી છે. કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકી તથા કિસાન સંઘના પ્રતિનિધિઓ વચ્ચે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠક બાદ લેવામાં આવ્યો છે. ખેડૂતો દ્વારા લાંબા સમયથી કરવામાં આવતી રજૂઆતોને ધ્યાનમાં … Read more