Khedut Sammelan 2025: સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતી નિમિતે ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા ખેડૂત સંમેલન 2025 માં કૃષિ ક્રાંતિનો સંકલ્પ

Gujarat Chief Minister Bhupendrabhai Patel vows agricultural revolution at Khedut Sammelan 2025 on Sardar Vallabhbhai Patel 150th birth anniversary

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ 12મી જૂન, 2025ના રોજ બારડોલીમાં આયોજિત ખેડૂત સંમેલન 2025 ને સંબોધશે. આ વિશાળ કાર્યક્રમ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ વર્ષના પ્રસંગે ઉજવવામાં આવી રહ્યો છે. સરદાર સાહેબની પવિત્ર કર્મભૂમિ બારડોલીમાં યોજાનાર આ સંમેલનનું આયોજન ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર … Read more

પ્રધાનમંત્રી કિસાન માનધન યોજનાથી પેન્શન રૂપે ખેડૂતોને વાર્ષિક 36000 રૂપિયા મળશે, જાણો ડીટેલ

Pradhan Mantri Kisan Maandhan Yojana for farmer pension

ભારત એક કૃષિ આધારિત દેશ છે, જ્યાં દેશની મોટા ભાગની વસ્તી ખેતી પર આધારિત છે. નાના અને સીમાંત ખેડૂતો દેશના કૃષિ ખેતરનો મહત્વનો હિસ્સો છે, પણ તેઓ ઘણીવાર નાણાકીય અભાવ અને વૃદ્ધાવસ્થામાં તંગીનો સામનો કરે છે. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના (PM-KMY) શરુ કરવામાં આવી છે, જે તેમને વૃદ્ધાવસ્થામાં નાણાકીય સહારું … Read more

ખેતીમાં આંતરપાક કરતાં પ્રયોગશિલ ખેડૂત વિરમદેભાઇ ભીમાણી ગુજરાતના ખેડૂતે આ ખેતી કરીને બધાની આંખો ખોલી દીધી નવા વર્ષે જીરુંના ભાવમાં અફડાતફડી જોવા મળશે આ ખેતી કરવાથી થશે 20 લાખની આવક.!