સરકારનો ખેડૂતલક્ષી નિર્ણય: ગુજરાતના ખેડૂતોને વાવણીના પાકને બચાવવા સિંચાઈ માટે ખેત વીજળી 8 કલાક ના બદલે 10 કલાક આપવાનો સરકારે નિર્ણય કર્યો
ગુજરાત રાજ્યના ખેડૂતોના હિતને સ્થાને રાખીને ઉર્જા વિભાગ દ્વારા ખેતીવાડી માટે આપવામાં આવતા ખેત વીજળી 8 કલાક ના બદલે 10 કલાક આપવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી રાજ્યના લાખો ખેડૂતોને સીધો લાભ મળશે અને ખાસ કરીને ચાલુ વાવણી સિઝનમાં પાકને પૂરતું પાણી મળી રહે તે સુનિશ્ચિત થશે. ખેડૂતોની વાવણી સિઝન માટે મહત્વપૂર્ણ નિર્ણય … Read more