ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર: ગુજરાતમાં ચોમાસાની વાવણીની સીઝન પહેલાં જ નર્મદા નહેરોમાંથી સિંચાઈ માટે પાણી છોડશે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય

Good news for Gujarat farmers: Narmada water will be released for irrigation in canals before the monsoon sowing season in Gujarat, an important decision of Chief Minister Bhupendra Patel

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ખેડૂતોને મોટી રાહત આપતા આગામી 11 જૂનથી નર્મદા નહેરોમાંથી સિંચાઈ ચોમાસુ પાક માટે ઉપલબ્ધ કરાવવાની સત્તાવાર જાહેરાત કરી છે. આ નિર્ણયથી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત નર્મદા કમાન્ડ વિસ્તાર હેઠળ આવતા હજારો ગામોના ખેડૂતોને સીધો લાભ મળશે. ગુજરાતમાં ખેડૂતોને ચોમાસુ વાવણી પહેલાં રાહત દર વર્ષે ચોમાસાની … Read more

યુરિયા-DAP વગર વિઘાએ ₹70 હજારની કમાણી પાટણના ખેડૂતની કમાલ આ પ્રકારની ખેતી પધ્‍ધતિથી ખેડૂતોને અઢળક અવાક: આચાર્ય દેવવ્રતજી દેશી મહેનત અને વિદેશી છોડથી સુરેન્દ્રકુમારે ખેડૂતોની કિસ્મત બદલી આ ખેડૂતે હવામાં ઉગાડ્યો પચાસ હજારનો છોડ વાર્ષિક 50 લાખ કમાવવાનો અંદાજ ખેતીમાં આંતરપાક કરતાં પ્રયોગશિલ ખેડૂત વિરમદેભાઇ ભીમાણી ગુજરાતના ખેડૂતે આ ખેતી કરીને બધાની આંખો ખોલી દીધી નવા વર્ષે જીરુંના ભાવમાં અફડાતફડી જોવા મળશે આ ખેતી કરવાથી થશે 20 લાખની આવક.!