Ravi Krishi Mahotsav 2025: ગુજરાતમાં વિકાસ સપ્તાહ અંતર્ગત કૃષિ વિકાસ દિન 14-15 ઓક્ટોબર રવિ કૃષિ મહોત્સવ 2025 ગોધરાના છબનપુર ગામથી શુભારંભ
Ravi Krishi Mahotsav 2025: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ છેલ્લા 24 વર્ષથી જાહેર જીવનમાં જનસેવા, વિકાસ અને રાષ્ટ્રનિર્માણના અવિરત યજ્ઞમાં પોતાને સમર્પિત કર્યા છે. તેમની આ જનસેવાની યાત્રા માત્ર રાજકારણની સફર નથી, પરંતુ સામાન્ય માણસને સશક્ત બનાવવા માટેનું એક વિશાળ અભિયાન છે. ગુજરાત રાજ્ય આ યાત્રાનો જીવંત સાક્ષી છે, જ્યાંથી એક સામાન્ય કાર્યકરથી લઈને રાષ્ટ્રના વડાપ્રધાન … Read more