Ravi Krishi Mahotsav 2025: ગુજરાતમાં વિકાસ સપ્તાહ અંતર્ગત કૃષિ વિકાસ દિન 14-15 ઓક્ટોબર રવિ કૃષિ મહોત્સવ 2025 ગોધરાના છબનપુર ગામથી શુભારંભ

Ravi Krishi Mahotsav 2025: Gujarat's Agriculture Development Day Development Week Ravi Krishi Mahotsav 2025 to begin on 14-15 October from Chhabanpur village in Godhra

Ravi Krishi Mahotsav 2025: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ છેલ્લા 24 વર્ષથી જાહેર જીવનમાં જનસેવા, વિકાસ અને રાષ્ટ્રનિર્માણના અવિરત યજ્ઞમાં પોતાને સમર્પિત કર્યા છે. તેમની આ જનસેવાની યાત્રા માત્ર રાજકારણની સફર નથી, પરંતુ સામાન્ય માણસને સશક્ત બનાવવા માટેનું એક વિશાળ અભિયાન છે. ગુજરાત રાજ્ય આ યાત્રાનો જીવંત સાક્ષી છે, જ્યાંથી એક સામાન્ય કાર્યકરથી લઈને રાષ્ટ્રના વડાપ્રધાન … Read more

મોદી સરકારની ખેડૂતો માટે 2 કલ્યાણકારી યોજના: પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજના અને કઠોળ આત્મનિર્ભરતા મિશન યોજના શરૂ કરી

odi government's welfare scheme for farmers: Pradhan Mantri Dhan Dhanya Krishi Yojana and Pulses Atmanirbharta Mission Yojana will change the fate of farmers

દેશના કૃષિ ક્ષેત્ર માટે એક નવી દિશા નક્કી કરતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પુસામાં આયોજિત વિશાળ કાર્યક્રમ દરમિયાન કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોને અનેક કિંમતી ભેટો આપી. આ પ્રસંગે તેમના સાથે કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ તેમજ ગ્રામીણ વિકાસ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણ અને રાજ્યમંત્રી શ્રી ભગીરથ ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં હજારો … Read more

ખેડૂતો માટે સારા સમાચાર: પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો આ તારીખે આવી જશે, આ ખેડૂતોને ₹2000 મેળવવા મુશ્કેલ

Good news for farmers: Pradhan Mantri Kisan Samman Nidhi yojana 21st installment e-KYC for get Rs 2000

PM Kisan Yojana 21st installment: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM Kisan) યોજના ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી એક મહત્વપૂર્ણ કલ્યાણકારી યોજના છે. તેનો મુખ્ય હેતુ નાના અને મધ્યમ ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડીને તેમના જીવનધોરણમાં સુધારો લાવવાનો છે. ખેતી આધારિત આવકમાં વધારા માટે, પાક ખર્ચ ઘટાડવા માટે અને કૃષિ કાર્યમાં ટેકો આપવા માટે આ … Read more

PM Kisan 20th installment: ખેડૂત માટે આશાનું કિરણ મોદી સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો 20મો હપ્તો વારાણસીથી ખેડૂતોના ખાતામાં 2000 ટ્રાન્સફર કર્યા

Modi government from Varanasi Pradhan Mantri Kisan Samman Nidhi yojana Rs 2,000 of 20th installment transferred to farmers

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM-KISAN) અંતર્ગત ખેડૂતો માટે 2 ઓગસ્ટ, 2025ના રોજ યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે PM કિસાન નો 20મો હપ્તો જાહેર કરવામાં આવ્યો છે. વારાણસી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વડાપ્રધાને દેશભરના લાખો ખેડૂતોના ખાતામાં આ રકમ ડાયરેક્ટ બેન્ક ટ્રાન્સફર (DBT) દ્વારા જમા કરાવી છે. ગુજરાત PM કિસાન યોજના સહાય ગુજરાત રાજ્યના ખેડૂતો … Read more

PM Kisan Yojana: કૃષિ મંત્રાલયે PM કિસાન યોજના 20મા હપ્તાની તારીખ જાહેર કરી, ચેક કરી લો ક્યારે તમારા ખાતામાં આવશે 2,000 રૂપિયા

Agriculture Ministry announce PM Kisan Yojana 20th installment date for farmer - કૃષિ મંત્રાલયે PM કિસાન યોજના 20મા હપ્તાની તારીખ જાહેર કરી

ભારત કૃષિ મંત્રાલય દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) હવે તેના 20મા હપ્તાની તરફ આગળ વધી રહી છે. PM કિસાન યોજનાનો 20મો હપ્તો ઓગસ્ટ 2, 2025ના રોજ સવારે 11:00 વાગ્યે દેશના કરોડો ખેડૂતોના ખાતામાં ₹2000 ટ્રાન્સફર કરવામાં આવશે. આ મહત્વપૂર્ણ માહિતી કૃષિ મંત્રાલયે મંગળવાર રાત્રે તેમના સત્તાવાર X હેન્ડલ પર આ માહિતી જાહેર કરી હતી. … Read more

મોદી કેબિનેટનો ખેડૂતો માટે નિર્ણય: કેન્દ્ર સરકારે પીએમ ધન-ધાન્ય કૃષિ યોજના માટે 24 હજાર કરોડ જંગી ખર્ચની જાહેરાત

Modi Cabinet's decision for farmers: PM Modi Central Government announces huge expenditure of Rs 24 thousand crores for Pradhan Mantri Dhan-Dhaanya Krishi Yojana

PM Dhan-Dhaanya Krishi Yojana (પીએમ ધન-ધાન્ય કૃષિ યોજના): ભારત સરકારના કેન્દ્રીય મંત્રિમંડળે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ત્રણ અત્યંત મહત્વપૂર્ણ નિર્ણયો લીધો છે, PM મોદી કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ધન-ધાન્ય કૃષિ યોજના માટે 24 હજાર કરોડનો જંગી ખર્ચની જાહેરાત કરી.જે કૃષિ અર્થવ્યવસ્થાને મજબૂત બનાવશે, પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષેત્રમાં દેશને વિશ્વ મંચ પર વધુ મજબૂત બનાવશે અને લાખો … Read more

ખેડૂતો માટે આનંદના સમાચાર: PM કિસાન સન્માન નિધિ યોજનાનો 20મો હપ્તો આ તારીખે ખાતામાં જમા થશે?

PM Kisan Samman Nidhi Yojana 20th installment date

ભારતના લાખો ખેડૂતો માટે ખુશીની ખબર સામે આવી છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજના અંતર્ગત ખેડૂતો માટે 20મો હપ્તો ટૂંક સમયમાં જાહેર થવાનો અંદાજ છે. જો કે હજી સુધી સરકાર તરફથી સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી, છતાં મીડિયામાં આવી રહેલા અહેવાલો અનુસાર આ હપ્તો 20 જૂન 2025ના રોજ જાહેર થઈ શકે છે. PM … Read more

પ્રધાનમંત્રી કિસાન માનધન યોજનાથી પેન્શન રૂપે ખેડૂતોને વાર્ષિક 36000 રૂપિયા મળશે, જાણો ડીટેલ

Pradhan Mantri Kisan Maandhan Yojana for farmer pension

ભારત એક કૃષિ આધારિત દેશ છે, જ્યાં દેશની મોટા ભાગની વસ્તી ખેતી પર આધારિત છે. નાના અને સીમાંત ખેડૂતો દેશના કૃષિ ખેતરનો મહત્વનો હિસ્સો છે, પણ તેઓ ઘણીવાર નાણાકીય અભાવ અને વૃદ્ધાવસ્થામાં તંગીનો સામનો કરે છે. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના (PM-KMY) શરુ કરવામાં આવી છે, જે તેમને વૃદ્ધાવસ્થામાં નાણાકીય સહારું … Read more

દેશી મહેનત અને વિદેશી છોડથી સુરેન્દ્રકુમારે ખેડૂતોની કિસ્મત બદલી આ ખેડૂતે હવામાં ઉગાડ્યો પચાસ હજારનો છોડ વાર્ષિક 50 લાખ કમાવવાનો અંદાજ ખેતીમાં આંતરપાક કરતાં પ્રયોગશિલ ખેડૂત વિરમદેભાઇ ભીમાણી ગુજરાતના ખેડૂતે આ ખેતી કરીને બધાની આંખો ખોલી દીધી