ખેડૂતો માટે રાહતના સમાચાર: કેન્દ્ર સરકાર કઠોળ ટેકાના ભાવ ની 100 ટકા ખરીદી કરશે, રાજ્યોની ઉદાસીનતા પર સવાલ!

Relief news for farmers: Central government will purchase 100% of support price on pulses, question on indifference of states!

કઠોળ ટેકાના ભાવ ની ખરીદી (support price on pulses): કેન્દ્ર સરકારે ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય તુવેર, મસૂર અને કાળા ચણા (અડદ) કઠોળ પાકોની 100 ટકા ખરીદી લઘુત્તમ ટેકાના ભાવ (MSP) પર કરવામાં આવશે. આ નિર્ણય દેશના કરોડો ખેડૂતો માટે આર્થિક સુરક્ષા, વિશ્વાસ અને સ્થિર આવકનો આધાર પુરો પાડવાનો પ્રયાસ છે. લાંબા સમયથી ખેડૂતો ટેકાના ભાવ … Read more

ખેડૂતો માટે ખુશખબર: મોદી કેબિનેટે 2026 સીઝન માટે કોપરા (સૂકા નાળિયેર) ના લઘુત્તમ ટેકાના ભાવ ને મંજૂરી આપી

Good news for farmers: Modi Cabinet approves Minimum Support Price of copra (dried coconut) for 2026 season

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ એ 2026 સીઝન માટે કોપરા (સૂકા નાળિયેર) ના લઘુત્તમ ટેકાના ભાવ (Minimum Support Price – MSP) ને મંજૂરી આપીને નાળિયેર ઉગાડતા ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. આ નિર્ણય માત્ર ખેડૂતોને ન્યાયસંગત અને પોષણક્ષમ ભાવ આપવાનો નથી, પરંતુ દેશની નાળિયેર આધારિત અર્થવ્યવસ્થાને વધુ … Read more

ગુજરાત ખેડૂતો પાસેથી પ્રાઇઝ સપોર્ટ સ્કીમ હેઠળ લઘુતમ ટેકાના ભાવ તુવેર ખરીદી ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર રજીસ્ટ્રેશન તારીખ

Minimum Support Price Purchase of tuvar from Gujarat Farmers under Price Support Scheme Registration Date on E-Samriddhi Portal

ભારત સરકારશ્રીએ ખેડૂતો પાસેથી ખરીફ 2025-26 માટે તુવેર પાક માટે પ્રતિ ક્વિન્ટલ રૂ. 8000 નો ટેકાના ભાવ જાહેર કર્યો છે, સરકારે “પ્રાઇઝ સપોર્ટ સ્કીમ” (PSS) હેઠળ તુવેરની ટેકાના ભાવે ખરીદી કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જેનાથી ખેડૂતને સ્થિરતા, નિર્ભરતા અને ન્યાયસંગત આવકની ખાતરી મળે છે. તુવેર ટેકાના ભાવ ખરીદી ભારત સરકારશ્રીએ ખરીફ 2025-26 માટે તુવેર … Read more

ખેડૂતો માટે સારા સમાચાર: ગુજરાત સરકાર ખરીફ પાક ડાંગર, બાજરો, જુવાર, મકાઈ અને રાગીની ટેકાના ભાવ ખરીદી શરૂ કરશે

Good news for farmers: Gujarat government will start purchasing kharif crops paddy, millet, sorghum, maize and ragi at MSP

ખરીફ પાક ડાંગર, બાજરો, જુવાર, મકાઈ અને રાગીની ટેકાના ભાવ ખરીદી સોમવાર તા. 24 નવેમ્બરથી ગુજરાત સરકાર ખરીફ માર્કેટિંગ સિઝન 2025-26 અંતર્ગત લધુત્તમ ટેકાના ભાવે ખરીદી સીધી ખેડૂતો પાસેથી કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના ધરતીપુત્રો પ્રત્યે સંવેદનાસ્પર્શી અભિગમ અપનાવીને રૂપિયા 10 હજાર કરોડનું એતિહાસિક રાહત પેકેજ તાજેતરમાં વરસાદથી થયેલા નુકસાનમાંથી ખેડૂતોને બેઠા કરવા આપેલું છે. … Read more

ગુજરાતમાં ખેડૂતો પાસેથી રૂ.15 હજાર કરોડની મગફળી, મગ, અડદ અને સોયાબીન ટેકાના ભાવે ખરીદીની પ્રક્રિયાનો રાજ્યવ્યાપી શુભારંભ

The purchase of groundnuts, moong, urad and soybeans worth Rs. 15,000 crores from farmers at support price has begun statewide from today

ગુજરાત સરકારની જાહેરાત બાદ રાજ્યમાં આજથી (9 નવેંબર 2025) ટેકાના ભાવે ખરીદીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પાક નુકશાન સહાય પેટે 10 હજાર કરોડના કૃષિ રાહત પેકેજ બાદ ગુજરાત સરકારે આજથી(9 નવેંબર 2025) રૂ.15 હાજર કરોડની ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા શરૂ કરી છે. સૌરાષ્ટ્ર સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં જણસીની ખરીદીનો પ્રારંભ થયો છે અને ખેડૂતો … Read more

ખેડૂતો માટે રાહતના સમાચાર: ગુજરાત સરકાર મગફળી, મગ, અડદ અને સોયાબીન લઘુતમ ટેકાના ભાવે ખરીદી 9 નવેમ્બરથી શરૂ કરશે

Against the damage caused by unseasonal rains, Gujarat Chief Minister Bhupendrabhai Patel said that the government will start purchasing groundnut, moong, urad and soybean tekana bhav from November 9

મુખ્યમંત્રી દ્વારા જાહેર કરાયેલા આ નિર્ણય મુજબ, ગુજરાતમાં 9 નવેમ્બરથી મગફળી, મગ, અડદ અને સોયાબીન લઘુતમ ટેકાના ભાવે પાકોની ખરીદી શરૂ કરવામાં આવશે. આ ખરીદી રાજ્ય સરકાર દ્વારા નિર્ધારિત કેન્દ્રો પર કરવામાં આવશે અને ખેડૂતોને તેમના પાકનો યોગ્ય ભાવ સીધા તેમના બેંક ખાતામાં જમા થશે. ગુજરાત રાજ્યમાં આ વર્ષે કમોસમી વરસાદના કારણે અનેક વિસ્તારોમાં ખેડૂતોના … Read more

મોદી સરકારની ખેડૂતો માટે 2 કલ્યાણકારી યોજના: પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજના અને કઠોળ આત્મનિર્ભરતા મિશન યોજના શરૂ કરી

odi government's welfare scheme for farmers: Pradhan Mantri Dhan Dhanya Krishi Yojana and Pulses Atmanirbharta Mission Yojana will change the fate of farmers

દેશના કૃષિ ક્ષેત્ર માટે એક નવી દિશા નક્કી કરતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પુસામાં આયોજિત વિશાળ કાર્યક્રમ દરમિયાન કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોને અનેક કિંમતી ભેટો આપી. આ પ્રસંગે તેમના સાથે કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ તેમજ ગ્રામીણ વિકાસ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણ અને રાજ્યમંત્રી શ્રી ભગીરથ ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં હજારો … Read more

મોદી સરકારની ખેડૂતોને દિવાળી ભેટ: ગુજરાત સરકારે રવિ પાક ઘઉં, જવ, ચણા, મસૂર, રાયડો, સરસવ અને કુસુમ લઘુત્તમ ટેકાના ભાવ માં વધારો સાથે બોનસ મળશે

Modi government's Diwali gift to farmers: Gujarat government increases minimum support prices of rabi crops wheat, barley, gram, lentils, raisin, mustard and safflower along with bonus

કેન્દ્રીય કૃષિ, ખેડૂત કલ્યાણ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે માહિતી આપતા જણાવ્યું કે “રાષ્ટ્રીય કઠોળ મિશન”ને મંજૂરી આપી રવિ પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ (MSP)માં વધારો કરવામાં આવ્યો છે. દશેરાના પવિત્ર તહેવારના એક દિવસ પૂર્વે, જ્યારે દેશભરમાં શ્રદ્ધા અને આનંદનો માહોલ હતો, ત્યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં બે ઐતિહાસિક અને … Read more

દેશી મહેનત અને વિદેશી છોડથી સુરેન્દ્રકુમારે ખેડૂતોની કિસ્મત બદલી આ ખેડૂતે હવામાં ઉગાડ્યો પચાસ હજારનો છોડ વાર્ષિક 50 લાખ કમાવવાનો અંદાજ ખેતીમાં આંતરપાક કરતાં પ્રયોગશિલ ખેડૂત વિરમદેભાઇ ભીમાણી ગુજરાતના ખેડૂતે આ ખેતી કરીને બધાની આંખો ખોલી દીધી