ખેડૂતો માટે રાહતના સમાચાર: ગુજરાત સરકાર મગફળી, મગ, અડદ અને સોયાબીન લઘુતમ ટેકાના ભાવે ખરીદી 9 નવેમ્બરથી શરૂ કરશે

Against the damage caused by unseasonal rains, Gujarat Chief Minister Bhupendrabhai Patel said that the government will start purchasing groundnut, moong, urad and soybean tekana bhav from November 9

મુખ્યમંત્રી દ્વારા જાહેર કરાયેલા આ નિર્ણય મુજબ, ગુજરાતમાં 9 નવેમ્બરથી મગફળી, મગ, અડદ અને સોયાબીન લઘુતમ ટેકાના ભાવે પાકોની ખરીદી શરૂ કરવામાં આવશે. આ ખરીદી રાજ્ય સરકાર દ્વારા નિર્ધારિત કેન્દ્રો પર કરવામાં આવશે અને ખેડૂતોને તેમના પાકનો યોગ્ય ભાવ સીધા તેમના બેંક ખાતામાં જમા થશે. ગુજરાત રાજ્યમાં આ વર્ષે કમોસમી વરસાદના કારણે અનેક વિસ્તારોમાં ખેડૂતોના … Read more

ખેડૂતો માટે ખુશખબર: ગુજરાત સરકાર મગફળી, મગ, અડદ અને સોયાબીન ટેકાના ભાવે ખરીફ પાકની ખરીદી માટે રજિસ્ટ્રેશન તારીખ

Gujarat government purchase groundnut, moong, urad, soybean Kharif crops tekana bhav kharidi registration date

ગુજરાતના કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે જણાવ્યું કે, ખેડૂતોને પોતાના પાકના ઉત્પાદનનો યોગ્ય ભાવ મળે તે માટે ચાલુ સિઝનમાં રાજ્યના મહત્તમ ખેડૂતો ટેકાના ભાવ નો લાભ લઇ શકે તે માટે અગાઉથી જ મગફળી, મગ, અડદ અને સોયાબીન પાકની નોંધણી શરુ કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન (PM-AASHA) … Read more

ગુજરાત લઘુતમ ટેકાના ભાવે ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર તારીખ 14મી માર્ચથી રજીસ્ટ્રેશન શરુ કરશે

gujarat farmers msp Chana Mustard tekana bhav registration date in e-samriddhi portal

ગુજરાત સરકારે રાજ્યના ખેડૂતોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકારએ સત્તાવાર જાહેરાત કરી છે કે આગામી મહિનાથી ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવશે. આ નિર્ણય હેઠળ ખેડૂતો તેમના પાકને ટેકાના ભાવે વેચી શકે તે માટે રાજ્ય સરકાર વિવિધ વ્યવસ્થાઓ કરી રહી છે. ચણા અને રાયડા ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા ખેડૂતોએ ટેકાના … Read more

ગુજરાત લઘુતમ ટેકાના ભાવે તુવેરની ખરીદી ખેડૂતો પાસેથી ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર 3 થી 20 ફેબ્રુઆરી રજીસ્ટ્રેશન અને તારીખ

Gujarat minimum support price from farmers tuver tekana bhav on e-Samriddhi portal Registration and date

તુવેરની લઘુતમ ટેકાના ભાવે ખરીદી: ગુજરાત રાજ્યના ખેડૂતોને તેમના ઉત્પાદિત પાક માટે યોગ્ય ભાવ મળી રહે અને તેઓ આર્થિક રીતે સશક્ત બને તેવા શુભ આશય સાથે રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ પગલાં ભરવામાં આવી રહ્યા છે. કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં તુવેર પાકની ટેકાના ભાવે ખરીદી કરવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. આ નિર્ણય … Read more

દેશી મહેનત અને વિદેશી છોડથી સુરેન્દ્રકુમારે ખેડૂતોની કિસ્મત બદલી આ ખેડૂતે હવામાં ઉગાડ્યો પચાસ હજારનો છોડ વાર્ષિક 50 લાખ કમાવવાનો અંદાજ ખેતીમાં આંતરપાક કરતાં પ્રયોગશિલ ખેડૂત વિરમદેભાઇ ભીમાણી ગુજરાતના ખેડૂતે આ ખેતી કરીને બધાની આંખો ખોલી દીધી