PM-Kisan Yojana: PM કિસાન સન્માન નિધિ યોજનાનો 24મો હપ્તો મોકલતા પહેલા સરકારે આ પ્રક્રિયા કરી ફરજીયાત, જાણો વિગતવાર
કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ નોંધાયેલા ખેડૂત માટે આગામી PM કિસાન 24મો હપ્તો પૂર્વે દર વર્ષે બાયોમેટ્રિક PM કિસાન e-KYC કરાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે. આ યોજના અંતર્ગત યોગ્ય લાભાર્થીઓને સમયસર સહાય મળી રહે તે હેતુથી, હવેથી લાભાર્થીઓએ દરેક નાણાકીય વર્ષના પ્રથમ હપ્તાના રીલીઝ પહેલાં નિયત e-KYC પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે, … Read more