ખેડૂતો માટે ખુશખબર: ગુજરાત સરકાર મગફળી, મગ, અડદ અને સોયાબીન ટેકાના ભાવે ખરીફ પાકની ખરીદી માટે રજિસ્ટ્રેશન તારીખ
ગુજરાતના કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે જણાવ્યું કે, ખેડૂતોને પોતાના પાકના ઉત્પાદનનો યોગ્ય ભાવ મળે તે માટે ચાલુ સિઝનમાં રાજ્યના મહત્તમ ખેડૂતો ટેકાના ભાવ નો લાભ લઇ શકે તે માટે અગાઉથી જ મગફળી, મગ, અડદ અને સોયાબીન પાકની નોંધણી શરુ કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન (PM-AASHA) … Read more