khedut khatedar: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગુજરાતના ખેડૂતોને મોટી ભેટ, ખેડૂત પ્રમાણપત્ર ન મેળવવાને લીધે ખેડૂત મટી ગયેલા ખેડૂતોના હિતમાં નિર્ણય

cm Bhupendra Patel announce farmers of Gujarat khedut khatedar farmer certificate

khedut khatedar (ખેડુત ખાતેદાર): ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકાસ પ્રોજેક્ટ્સમાં જમીન સંપાદનથી ખેડૂત હોદ્દો ગુમાવનારા ખેડૂતો માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. 01/05/1960થી સમગ્ર જમીન ગુમાવનારા ખેડૂતો કે જેઓ તે સમયે ખેડૂત પ્રમાણપત્ર ન લઈ શક્યા હોય, તેમને હવે સગવડતા સાથે આ પ્રમાણપત્ર મેળવવા માટે સંબંધિત કલેક્ટર સમક્ષ અરજી કરવાની તક મળશે. આ અરજી સ્વીકાર્યા … Read more

Mango auction: ગુજરાતમાં ભર શિયાળે પોરબંદરમાં કેરીનું આગમન રૂ.851ની કિલો કેરીનો ભાવ બોલ્યો

winter in Gujarat arrival mango auction in Porbandar

Mango auction: શિયાળામાં કેરીનું આગમન આ વર્ષે પોરબંદર અને અન્ય ગુજરાતી વિસ્તારોમાં શિયાળામાં પણ કેરીનું આગમન થયું છે, જે સામાન્ય રીતે ઉનાળામાં જોવા મળતું હતું. પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીનું વેચાણ એતિહાસિક ભાવ, 851 રૂપિયા પ્રતિ કિલો, પર થયું, જે ભારતભરમાં એક અનોખી ઘટના બની ગઈ છે. આ ટૂંકી મોસમમાં કેરીના મોટા ફળોને લઈને ખેડૂતોમાં … Read more

Crop Protection: ઉંદરોને કારણે ખેતીમાં ઉપજ ઘટે છે, તો હવે કરો આ 3 ઉપાય, સાત પેઠી સુધી ઉંદરો ખેતરમાં નહિ આવે

get remedy rid of rats from farm for Crop Protection

Crop Protection (ખેતરમા ઉંદરોથી છુટકારો મેળવો): ખેતીમાં ઉંદરોથી પાકને બચાવવાનો મોટો પડકાર છે, કારણ કે તેઓ વાવણીથી લણણી સુધી અનાજ અને પાકને નુકસાન પહોંચાડે છે અને ફંગલ રોગો ફેલાવે છે. તેમને ભગાડવા માટે ઓર્ગેનિક પદ્ધતિઓ જેમ કે ગરમ મરચાં, લસણનો રસ અને લીમડાનો ખોળ ઉપયોગી છે, જે ઉંદરોને નુકસાન કર્યા વિના ખેતર છોડવા મજબૂર કરે … Read more

Floating farming Bangladesh: અહીંયા થઈ રહી છે વિશ્વની અનોખી ખેતી જ્યાં જોવા મળે છે તરતા બગીચાઓ

Floating farming gardens of Bangladesh

Floating farming Bangladesh (ફ્લોટિંગ ગાર્ડન્સ બાંગ્લાદેશ): કૃષિમાં પાણીની અછત અને અતિવૃષ્ટિ બંને આર્થિક અને પર્યાવરણીય સમસ્યાઓનું કારણ બને છે. જેમ પાણીની અછત પાકોના વિકાસમાં મુશ્કેલી ઉભી કરે છે, તેમ અતિવૃષ્ટિનો પ્રભાવ વધુ ગંભીર થઈ શકે છે, ખાસ કરીને જયારે નદીઓનો પ્રવાહ ઉભા પાક પર ફરી વળે. બાંગ્લાદેશમાં, જ્યાં પૂરની સમસ્યા સામાન્ય છે, “તરતા બગીચા” જેવી … Read more

Jamnagar Ajwain auction: જામનગર હાપના માર્કેટયાર્ડમાં અજમાની હરરાજી શરૂ થતા સૌથી ઊંચો 4551 ભાવ બોલ્યો

Jamnagar Hapa Market Yard Ajwain auction start with highest price

જામનગર હાપા યાર્ડમાં અજમાના વેચાણનો પ્રારંભ Jamnagar Ajwain auction (જામનગર અજમાની હરરાજી): જામનગરના હાપા યાર્ડમાં મગફળી પછી આજથી નવા અજમાના વેચાણનો પ્રારંભ થયો છે. હાપા યાર્ડ, જે ગુજરાત અને સમગ્ર દેશભરમાં અજમાના વેચાણ માટે પ્રખ્યાત છે, આજના દિવસે 10 મણના અજમાને ₹4,551 પ્રતિ મણના ઊંચા ભાવ સાથે વેચવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગૌરવ સાથે શ્રીફળ … Read more

National Milk Day: રાષ્ટ્રીય દૂધ દિવસ શ્વેત ક્રાંતિના પિતા ડૉ. વર્ગીસ કુરિયન જન્મ જયંતી

National Milk Day Father of White Revolution Dr. Varghese Kurian's birth anniversary

National Milk Day (રાષ્ટ્રીય દૂધ દિવસ): રાષ્ટ્રીય દૂધ દિવસ અને દૂધનું મહત્વ ભારતમાં દર વર્ષે 26મી નવેમ્બરે રાષ્ટ્રીય દૂધ દિવસની ઉજવણી કરવામાં આવે છે, જે ડૉ. વર્ગીસ કુરિયનની જન્મજયંતિ નિમિત્તે ઉજવાય છે. ડૉ. વર્ગીસ કુરિયનને શ્વેત ક્રાંતિના પિતા માનવામાં આવે છે. આ દિવસ દૂધના પોષક તત્વો અને દેશની આર્થિક અને સામાજિક સમૃદ્ધિમાં તેના યોગદાનને ઉજાગર … Read more

Father of groundnut: સૌરાષ્ટ્રમાં મગફળીનું વાવેતર શરૂ કરનાર મગફળી પિતા તરીકે ઓળખાતા પદ્માબાપા કાલરીયા વિષે જાણો

Learn about Padmabapa kalariya, known as the father of groundnuts, who started groundnut cultivation in Saurashtra

Father of groundnut (મગફળીના પિતા): સૌરાષ્ટ્રભરમાં ખેડૂતો આજે દેશીઢબની ખેતીને તિલાંજલી આપીને નવા સંશોધીત બિયારણો, ટેકનોલોજીનો ઉપયોગ કરતાની સાથે વિવિધ પાકોનું વાવેતર કરતા થયા છે. તેમ છતાં સૌરાષ્ટ્રમાં આજે મુખ્યતવે કપાસ અને મગફળીનાં પાકોનું વાવેતર વધારે પડતું થાય છે. તેલીબીયાના આ પાકોના વાવેતરને લઇને ઘણા સેન્ટરોમાં કરોડોનું ટર્ન ઓવર ધરાવતો ઓઇલ મીલ ઉદ્યોગ ધમધમી રહ્યો … Read more

નર્મદા સિંચાઈ યોજના: સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ખેડૂતોને રવિ પાકના વાવેતર પહોંચી વળવા સિંચાઈ માટે નર્મદાનું 30,504 mcft પાણી ફળવાશે

30,504 mcft of Narmada water will be released for irrigation to farmers of Saurashtra and North Gujarat to meet rabi crop planting

નર્મદા સિંચાઈ યોજના(Narmada Irrigation Scheme): સીએમ ભૂપેન્દ્ર ભાઈ પટેલે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતોને રવિ મોસમના પાક વાવેતર માટે પૂરક સિંચાઈ અને પીવાના હેતુસર પાણીની સુવિધા પુરી પાડવા નર્મદાનું કુલ 30,504 એમ.સી.એફ.ટી. પાણી ફાળવવાનો નિર્ણય કર્યો છે. ગુજરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ સંદર્ભમાં નર્મદા મુખ્ય નહેર આધારિત ઉદ્વહન પાઈપલાઈનો મારફત ઉત્તર ગુજરાત વિસ્તાર માટે … Read more

યુરિયા-DAP વગર વિઘાએ ₹70 હજારની કમાણી પાટણના ખેડૂતની કમાલ આ પ્રકારની ખેતી પધ્‍ધતિથી ખેડૂતોને અઢળક અવાક: આચાર્ય દેવવ્રતજી દેશી મહેનત અને વિદેશી છોડથી સુરેન્દ્રકુમારે ખેડૂતોની કિસ્મત બદલી આ ખેડૂતે હવામાં ઉગાડ્યો પચાસ હજારનો છોડ વાર્ષિક 50 લાખ કમાવવાનો અંદાજ ખેતીમાં આંતરપાક કરતાં પ્રયોગશિલ ખેડૂત વિરમદેભાઇ ભીમાણી ગુજરાતના ખેડૂતે આ ખેતી કરીને બધાની આંખો ખોલી દીધી નવા વર્ષે જીરુંના ભાવમાં અફડાતફડી જોવા મળશે આ ખેતી કરવાથી થશે 20 લાખની આવક.!