Spice Pravah project: આંદામાન નિકોબાર મસાલા માર્ગને પુનર્જીવિત કરવા સ્થાનિક સ્તરે મસાલા ઉત્પાદન માટે સ્પાઈસ પ્રવાહ પ્રોજેક્ટ નો પ્રારંભ

Spice Pravah project launched to revive Andaman and Nicobar Spice Route for local spice production

આંદામાન અને નિકોબાર ટાપુઓ ભારતના પૂર્વ ભાગમાં આવેલું એક અનોખું દ્વીપસમૂહ છે, જે પોતાની કુદરતી સુંદરતા, સાંસ્કૃતિક વૈવિધ્યતા અને ઐતિહાસિક મહત્ત્વ માટે જાણીતું છે. વૈશ્વિક વેપાર માટે અગત્યના કેન્દ્ર રહ્યા છે, ખાસ કરીને મસાલાના વેપારમાં તેમનું વિશિષ્ટ સ્થાન રહ્યું છે. આજના સમયમાં, આંદામાન-નિકોબાર વહીવટીતંત્રે એક મહત્વાકાંક્ષી ‘સ્પાઈસ પ્રવાહ’ પ્રોજેક્ટ શરૂ કર્યો છે, જે માત્ર કૃષિ … Read more

Gujarat Monsoon Update: ગુજરાતમાં 16 થી 20 ઓગસ્ટ દરમિયાન નવો વરસાદનો રાઉન્ડ અશોકભાઇ પટેલની આગાહી

Gujarat Monsoon Update: Ashokbhai Patel forecast new round of rain from 16 to 20 August

Gujarat Monsoon Update (ગુજરાત મોનસૂન અપડેટ): ગુજરાત રાજ્યમાં મોન્સૂન સિઝન દરમિયાન હવામાનમાં સતત ફેરફાર જોવા મળે છે. 2025ના ઓગસ્ટ મહિનામાં વરસાદની પ્રવૃત્તિમાં વધારો થવાની સંભાવના હવામાન નિષ્ણાતો દર્શાવી રહ્યા છે. તાજેતરમાં, વેધર એનાલિસ્ટ શ્રી અશોકભાઈ પટેલે રાજ્ય માટે વિગતવાર આગાહી રજૂ કરી છે, જેમાં 11 ઓગસ્ટથી 20 ઓગસ્ટ સુધીના વરસાદી પ્રવાહ, સિસ્ટમોની સ્થિતિ, પવનના દિશા-પ્રવાહ … Read more

ખેડૂતો માટે મોટા સમાચાર, ગુજરાતના ખેડૂતોને ખેતીવાડી માટે હવે 10 કલાક વીજળી મળશે ભુપેન્દ્ર સરકારનો મોટો નિર્ણય

Big news for farmers, now electricity will be available for 10 hours for farming, big decision of Bhupendra government

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે આજ રોજ એક મહત્વપૂર્ણ મંત્રિમંડળની બેઠક મળેલી. આ બેઠકમાં અનેક નીતિગત મુદ્દાઓ સાથે સાથે ખેડૂતોને લક્ષ્યમાં રાખીને કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. રાજ્ય સરકારના આગામી કાર્યક્રમો, ખેડૂતોની હાલની પરિસ્થિતિ અને રાજયભરના ખેડૂત સમાજની જરૂરિયાતોનું વિશ્લેષણ કરીને આ નિર્ણયો લેવામાં આવ્યા છે. ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતા બેઠક … Read more

India Kashmiri kesar: ભારતના “ગોલ્ડન ફિલ્ડ્સ” કાશ્મીરી કેસર ના ખેતરોનો સાંસ્કૃતિક વારસો આજે જોખમમાં મૂકાયો

India Golden Fields of Kashmiri kesar Farming Cultural Heritage is at Risk Today

કાશ્મીરનાં દ્રશ્યોએ વિશ્વભરમાં એક આગવી છાપ છોડી છે. તાજા ઝરણાં, ઢાંકી ગયેલા પર્વતો અને કાશ્મીરી કેસર ના રંગીન ખેતરો. પરંતુ આ સૌંદર્યમાં એક એવું ખેતર છે જે ઐતિહાસિક, આર્થિક અને સાંસ્કૃતિક રીતે અત્યંત મહત્વપૂર્ણ છે: કાશ્મીરી કેસર. એક સમય હતો જ્યારે કાશ્મીરી કેસર (ઝાફરાન) માત્ર ભારત માટે નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે સમૃદ્ધિનું પ્રતીક હતું. … Read more

Gujarat weather Update: વેધર એનાલિસ્ટ અશોકભાઇ પટેલ તા.4 થી 10 ઓગષ્ટ સુધીની ગુજરાતમાં વરસાદની આગાહી

Gujarat weather Update: Weather Analyst Ashokbhai Patel forecast for rain in Gujarat from August 4 to 10

Gujarat weather Update (ગુજરાત હવામાન અપડેટ): ગુજરાત રાજ્યમાં આગામી સપ્તાહ દરમિયાન ભારે વરસાદની શક્યતાઓ ઓછી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આ હવામાની સ્થિતિ અંગે વેધર એનાલિસ્ટ શ્રી અશોકભાઇ પટેલ માહિતી આપી છે. વિખુટા વિસ્તારોમાં હળવા ઝાપટા પડવાની સંભાવના છે. ગુજરાત હાલનું હવામાન મોનસૂન ટૂફની હાલની સ્થિતિ હાલમાં મોનસૂન ટૂફ સમુદ્ર સપાટીઓ પર અમૃતસર, દેહરાદૂન, બરેલી, … Read more

PM Kisan 20th installment: ખેડૂત માટે આશાનું કિરણ મોદી સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો 20મો હપ્તો વારાણસીથી ખેડૂતોના ખાતામાં 2000 ટ્રાન્સફર કર્યા

Modi government from Varanasi Pradhan Mantri Kisan Samman Nidhi yojana Rs 2,000 of 20th installment transferred to farmers

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM-KISAN) અંતર્ગત ખેડૂતો માટે 2 ઓગસ્ટ, 2025ના રોજ યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે PM કિસાન નો 20મો હપ્તો જાહેર કરવામાં આવ્યો છે. વારાણસી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વડાપ્રધાને દેશભરના લાખો ખેડૂતોના ખાતામાં આ રકમ ડાયરેક્ટ બેન્ક ટ્રાન્સફર (DBT) દ્વારા જમા કરાવી છે. ગુજરાત PM કિસાન યોજના સહાય ગુજરાત રાજ્યના ખેડૂતો … Read more

PM Kisan Yojana: કૃષિ મંત્રાલયે PM કિસાન યોજના 20મા હપ્તાની તારીખ જાહેર કરી, ચેક કરી લો ક્યારે તમારા ખાતામાં આવશે 2,000 રૂપિયા

Agriculture Ministry announce PM Kisan Yojana 20th installment date for farmer - કૃષિ મંત્રાલયે PM કિસાન યોજના 20મા હપ્તાની તારીખ જાહેર કરી

ભારત કૃષિ મંત્રાલય દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) હવે તેના 20મા હપ્તાની તરફ આગળ વધી રહી છે. PM કિસાન યોજનાનો 20મો હપ્તો ઓગસ્ટ 2, 2025ના રોજ સવારે 11:00 વાગ્યે દેશના કરોડો ખેડૂતોના ખાતામાં ₹2000 ટ્રાન્સફર કરવામાં આવશે. આ મહત્વપૂર્ણ માહિતી કૃષિ મંત્રાલયે મંગળવાર રાત્રે તેમના સત્તાવાર X હેન્ડલ પર આ માહિતી જાહેર કરી હતી. … Read more

Sankat haran bima yojana: ઇફકો સંકટ હરણ બીમા યોજના અંતર્ગત નેનો યૂરિયા – ડીએપીની ખરીદી પર ખેડૂતોને મળશે 2 લાખ સુધીનો અકસ્‍માત વીમો

Nano Urea DAP purchase to 2 lakhs accident insurance for farmers Under IFFCO Sankat haran bima yojana

Sankat haran bima yojana (સંકટ હરણ બીમા યોજના): ભારતના ખેડૂતો માટે હંમેશાં નવી યોજનાઓ અને સહાય યોજના જાહેર કરવામાં આવે છે, જે તેમને આર્થિક રીતે મજબૂત બનાવે અને સંકટના સમયે સહારો પુરો પાડે. આવી જ એક અત્યંત ઉપયોગી અને લાભદાયી યોજના છે “ઇફ્કો સંકટ હરણ બીમા યોજના”, જે ખાતર ખરીદી સાથે મફત અકસ્માત વીમો આપે … Read more

દેશી મહેનત અને વિદેશી છોડથી સુરેન્દ્રકુમારે ખેડૂતોની કિસ્મત બદલી આ ખેડૂતે હવામાં ઉગાડ્યો પચાસ હજારનો છોડ વાર્ષિક 50 લાખ કમાવવાનો અંદાજ ખેતીમાં આંતરપાક કરતાં પ્રયોગશિલ ખેડૂત વિરમદેભાઇ ભીમાણી ગુજરાતના ખેડૂતે આ ખેતી કરીને બધાની આંખો ખોલી દીધી